SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ • • • • • • • • •. . . . . . .9૧૯ ગાથા : ૧૪૮:૧૪૯. . . . અધ્યાત્મમત પરીક્ષા વિચારીએ તો કર્મ અને શરીરથી પૃથ સદાશુદ્ધ સ્વરૂપવાળું આત્મદ્રવ્ય છે, અને તે આત્મસ્વરૂપમાં જે જીવ નિરત હોય છે, અર્થાત્ જ્ઞાનના ઉપયોગથી તે સ્વરૂપને અનુભવવાના યત્નવાળો હોય છે, તે આત્મદ્રવ્યમાત્ર નિરત છે. અને કર્માદિ અને શરીરાદિના સંયોગને કારણે પ્રતિક્ષણ જીવમાં ભિન્ન ભિન્ન પર્યાયો પ્રાદુર્ભાવ થાય છે, જેમ કે સુખદુઃખાદિ અને મનુષ્ય-તિર્યંચાદિ પર્યાયો, અને તે પર્યાયોમાં જે ઉપયુક્ત હોય છે અર્થાત્ હું મનુષ્ય છું, હું પશુ છું, હું સુખી છું, હું દુઃખી છું એ જાતના ઉપયોગમાં જે ઉપયુક્ત હોય છે, તે પર્યાયનિરત છે, માટે પરસમય=પરસ્વરૂપ, આક્રાંત છે. ટીકા:- તથા યથા યાડડભમાત્રાવેક્ષિણ ક્રિયા તથા તથા ચારિત્રવિવિરતિ સર્વથા નાડડत्मलाभानां स्वान्तर्भावेनैव कर्तादिषट्कारकीभावकीरितं सिद्धानां समवस्थानरूपं चारित्रमप्रत्यूहમિત્યg:૨૪૮ ટીકાર્ય તથા ' અને તે પ્રમાણે = પૂર્વમાં કેટલાક સૂરિઓએ કહ્યું કે સ્વભાવસમવસ્થાન જ ચારિત્ર છે અને તે સ્વભાવસમવસ્થાના માધ્યય્યપરિણતિરૂપ અને વિરત્યાદિરૂપ છે; અને ‘પર' કહે છે તે પ્રમાણે આત્મદ્રવ્યમાત્રમાં નિરતપણારૂપ ચારિત્ર છે, તે પ્રમાણે, જે જે પ્રકારે આત્મમાત્રઅપેક્ષિણી ક્રિયા થાય છે તે તે પ્રકારે ચારિત્રની વિશુદ્ધિ થાય છે. એથી કરીને સર્વથા લબ્ધઆત્મલાભવાળા એવા સિદ્ધોનું સ્વમાં=આત્મામાં, અંતર્ભાવરૂપે જ કર્યાદિ પકારકીભાવરૂપ કર્મ=ક્રિયા, તેનાથી ઈરિત એવું સમવસ્થાનરૂપ ચારિત્ર અપ્રત્યુહ = નિષેધ, કરી શકાય તેવું નથી. ભાવાર્થ-સ્વભાવસમવસ્થાનરૂપ ચારિત્ર કહેવાથી એ પ્રાપ્ત થયું કે, જે જે પ્રકારે આત્મમાત્રઅપેક્ષાવાળી ક્રિયા થાય છે= શુદ્ધ આત્મસ્વરૂપમાત્રમાં અવસ્થાન કરવાને કારણે અનુકૂળ ક્રિયા થાય છે, અર્થાત્ જીવમાં અંતરંગ યત્ન થાય છે, તે તે પ્રકારે ચારિત્રની વિશુદ્ધિ થાય છે. અને સિદ્ધના જીવોએ સર્વથા આત્મલાભ પ્રાપ્ત કર્યો છે તેથી તેઓ પોતાના આત્મામાં જ અંતર્ભાવ થાય તે રીતે કર્યાદિઇએ કારકોમાં પ્રવર્તે છે, એ રૂપચારિત્રસિદ્ધમાં છે. કેમકે છએ કારકો તેઓના અંતરમાં જ પ્રવર્તે છે, બાહ્ય પુલભાવોમાં પ્રવર્તતા નથી. II૧૪૮ અવતરણિકા:- અત્રો અવતરણિકાW:- અહીંયાં = ગાથા - ૧૪૭માં “ શ થી સંપ્રદાયપણે જે કથન કર્યું તે કથનમાં, કહેવાય છે. ગાથા - વારિ૩Uો ન નો અસ્થમાણUT સવ્યસંવUT | તે સિદ્ધ તમિ સદાવે સમવાનંતિ સિદ્ધતો ૨૪૨ (चरणरिपवो न योगा अर्थसमाजेन सर्वसंवरणम् । सिद्धे तस्मिन् स्वभावे समवस्थानमिति सिद्धान्तः ॥१४९॥)
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy