________________
• • • ગાથા -૧૪પ
૬ ૪ . . . . . . • • • • • • • •
.. અધ્યાત્મમત પરીક્ષા . भिप्रायेण संभाव्यते, अन्यथा ''तस्सोदइयाईया भव्वत्तं च विणिवत्तए समयं । संमत्तंनाणदंसणसुहसिद्धत्ताई मोत्तूणं ।' [वि.भा.३०८७] तथा 'समत्तचरित्ताई साइसंतो अ उवसमिओऽयं । दाणाइलद्धिपणगं चरणं पि य खाइओ भावो । त्ति-[वि. भा. २०७८ ] भगवद्भाष्यकारवचोविरोधप्रसङ्गात् । किञ्च सिद्धानां लब्धिवीर्यसत्त्वे ""सिद्धा णं लद्धिवीरिएणं सवीरिया करणवीरिएणं अवीरिया" त्ति सूत्रकल्पनं स्यात्, यथा ""तत्थ णं जे ते सेलेसीपडिवन्नया ते णं लद्धिवीरिएणं सवीरिया करणवीरिएणं अवीरिया" त्ति।
ટીકાર્ય - નન્વેનનુ'થી સંપ્રદાયપક્ષી કહે છે કે આ સર્વસંવર સિદ્ધોમાં પણ સંભવે છે. એથી કરીને તેઓને = સિદ્ધોને, ચારિત્ર કેમ નથી? અર્થાત્ સિદ્ધોમાં પણ ચારિત્ર છે.
તેનું સમાધાન સિદ્ધાંતકાર ‘ થી કરે છે - સિદ્ધિામની સિદ્ધિગમન સમયમાં વીર્યનો ક્ષય હોવાને કારણે તેઓને = સિદ્ધોને, વીર્યવિશેષરૂપ ચારિત્રનો અસંભવ છે. સિદ્ધિગમન સમયમાં વીર્યનો ક્ષય માનવામાં શાસ્ત્રવચન જ પ્રમાણ છે, તેથી તેની સાક્ષીરૂપે પ્રજ્ઞપ્તિનો પાઠ કહે છે -
પ્રજ્ઞા અને પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે - ત્યાં જે (છે) તેઓ અસંસાર સમાપન્નક = સંસારના અભાવને પામેલા છે, તેઓ સિદ્ધ છે = સર્વ કૃત્યો તેમને સિદ્ધ થઇ ચૂક્યાં છે તેવા છે, (અને) સિદ્ધો અવીર્યવાળા છે. દર ‘ત્તિ' ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
આ પ્રજ્ઞતિના સૂત્રથી સિદ્ધો અવયવાળા સિદ્ધ થાય છે, માટેસિદ્ધિગમન સમયમાં વીર્યનો ક્ષય થાય છે; તેથી સિદ્ધમાં ચારિત્ર નથી એમ સિદ્ધાંતકારનું કહેવું છે.
વત્ત' જે વળી સકરણવીર્યના અભાવથી અવીર્યવાળા સિદ્ધો છે એ પ્રમાણે આ સૂત્રનું = ઉક્ત પ્રજ્ઞપ્તિના સૂત્રનું, વ્યાખ્યાન (કરે છે) તે મતાંતરના અભિપ્રાયથી સંભવે છે. અન્યથા “તોફા ... મોri ” તથા “સમરિત્તારૂં... માવા ” એ પ્રમાણે ભગવાન ભાષ્યકારના વચનનો વિરોધ આવશે.
ભાવાર્થ - પ્રજ્ઞપ્તિસૂત્રના વ્યાખ્યાનમાં જે વળી કથન કરેલ છે કે “સિદ્ધો અવીર્ય હોય છે” તે સકરણવીર્યના અભાવથી કહેલ છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે સકરણવીર્ય ન હોવા છતાં સિદ્ધમાં લબ્ધિવીર્ય છે, તેથી તે સૂત્રના બળથી સિદ્ધમાં ચારિત્રનો નિષેધ થઇ શકે નહિ. તેથી સિદ્ધાંતકાર કહે છે કે, તે સૂત્રનું વ્યાખ્યાન મતાંતરના અભિપ્રાયથી સંભવે છે, અને એવું ન માનો તો ભાગ્યકારના વચનનો વિરોધ આવશે.
વિશેષાવશ્યકભાષ્યનો અર્થ આ પ્રમાણે છે -
જે 4 કે
२. तस्यौदयिकादिका भव्यत्वं च विनिवर्तते समकम् । सम्यक्त्व-ज्ञान-दर्शन-सुखसिद्धत्वानि मुक्त्वा ॥
सम्यक्त्वचारित्रे सादिः सान्तश्चौपशमिकोऽयम् । दानादिलब्धिपञ्चकं चारित्रमपि च क्षायिको भावः ॥ ४. सिद्धा लब्धिवीर्येण सवीर्याः करणवीर्येण अवीर्याः ॥
तत्र ये ते शैलेशीप्रतिपन्नका ते लब्धिवीर्येण सवीर्याः करणवीर्येण अवीर्याः।