________________
અનુક્રમણિકા ગાથા | વિષય
| | પૃષ્ઠ વ્યવહારનયને અભિમત સુખ-દુઃખના લક્ષણને ઉપલક્ષણરૂપે સ્વીકારની નિશ્ચયનયની યુક્તિ.
૪૨૧-૪૨૩ અપ્રમત્ત યતિનું સ્વરૂપ.
૪૨૧-૪૨૨ નિશ્ચયનયથી સુખ-દુઃખનું લક્ષણ, નિશ્ચયનયથી સુખ-દુ:ખની કેવલીમાં પણ સંભવની યુક્તિ.
૪૨૨ ભૌતિક સુખ-દુઃખના ભોગવટામાં અવશ્ય કર્મબંધ, એટલે કેવલીને તેનો અભાવ છે એ પ્રકારે દિગંબરનું વક્તવ્ય. ૪૨૩-૪૨૪ કેવલીમાં અધ્રુવ સુખ-દુ:ખની અભાવસાધક પૂર્વપક્ષની યુક્તિનું નિરાકરણ.
૪૨૪-૪૨૫ કર્મોદયપ્રભવ સુખ-દુઃખનો ભોગથી જ ક્ષય.
૪૨૪-૪૨૫ ભોગનું લક્ષણ.
૪૨૪-૪૨૫ સુખ-દુ:ખનો ભોગવટો મોહવ્યાપ્ત છે, એ પ્રકારની દિગંબરની માન્યતાનું નિરાકરણ.
૪૨૬ ૯૧ કેવલીમાં દુઃખના અભાવસાધક પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ.
૪૨૬-૪૨૭ જ્ઞાનાવરણીયના ક્ષયદ્વારા પ્રાપ્ત કેવલજ્ઞાનથી અપૃથફભૂત સુખનું વિધાન.
૪૨૭ કેવલીમાં અજ્ઞાનકૃત દુઃખનો અભાવ હોવા છતાં સકલ દુઃખલયમાં અપ્રમાણની સાધક યુક્તિ.
૪૨૭-૪૨૮ કેવલજ્ઞાનના સુખનું સ્વરૂપ.
૪૨૭-૪૨૮ કેવલીમાં અવ્યાબાધ સુખસ્થાપક પ્રવચનસારનું ઉદ્ધરણ.
૪૨૭-૪૨૯ | કેવલીમાં અત્યંત દુઃખાભાવ સાધક દિગંબરની યુક્તિ.
૪૨૯-૪૩૦ અતીન્દ્રિય સુખનું સ્વરૂપ..
૪૨૯ ઇન્દ્રિયોથી શાતા-અશાતાના સુખ-દુઃખના ઉદ્દભવને સ્વીકારનાર પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ.
• ૪૩૦ કેવલીમાં અજ્ઞાન અને મોહજન્ય દુ:ખનો અભાવ હોવા છતાં સુધા આદિ અનિષ્ટ વિષયના સંપર્કજન્ય દુઃખના સંભવની યુતિ..
૪૩૦-૪૩૧ કેવલીમાં રમ્યવિષયનાં સંસર્ગજન્ય સુખનો અભાવ, દુઃખના કારણથી દ્વેષની ઉત્પત્તિ વગર જ દુઃખનો ઉદ્ભવ. ૪૩૦-૪૩૧ કેવલીમાં ઔદયિક સુખ-દુઃખના અભાવસ્થાપક પૂર્વપક્ષની યુક્તિનું નિરાકરણ.'
૪૩૧-૪૩૪ | કેવલીમાં અલ્પદુ:ખની સ્થાપક યુક્તિ.
કેવલીને અજ્ઞાન-અરતિજન્ય દુઃખનો અભાવ હોવાને કારણે ઉપસર્નાદિ કાળમાં પણ અલ્પદુઃખનો જ સ્વીકાર. ૪૩૪-૪૩૫ | ભાવિત અણારોને વિશિષ્ટ અંતરંગ સુખનો સ્વીકાર.
૪૩૫ ૯૪ કેવલીને કવલાહાર અયોગ્ય વેદનીયકર્મ સ્વીકારની દિગંબરની યુક્તિનું નિરાકરણ.
૪૩૬ કેવલીને દગ્ધરજજુસ્થાનીય વેદનીયના પૂર્વપક્ષના કથનનું નિરાકરણ, ઉદ્ધરણપૂર્વક.
૪૩૬-૪૩૭ અંતર્મુહૂર્ત શાતા-અશાતાના ઉદયનું પરાવર્તન.
૪૩૬-૪૩૮ ગુણસ્થાનક-ક્રમારોહમાં કેવલીમાં ૫ પ્રકૃતિઓને જીર્ણવસતુલ્ય સ્વીકારનું તાત્પર્ય.
૪૩૮-૪૩૯ આવશ્યકવૃત્તિમાં કેવલીના અઘાતીકને દગ્ધરજજુરૂપે સ્વીકારનું વિશેષ તાત્પર્ય.
૪૩૮-૪૩૯ અપૂર્વકરણમાં પાપપ્રકૃતિઓનો રસથાત હોવાને કારણે કેવલીમાં સુધાઆપાદક પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ. ૪૪૦-૪૪૧ દિગંબરમતે પરાઘાતનામકર્મના ઉદયથી પરને મારવાની ક્રિયાની પ્રાપ્તિ.
૪૪૦-૪૪૧ કેવલીમાં મંદવિપાકવાળી અશાતા હોવાને કારણે તજન્ય આકુલતાને સ્વીકારીને સુધાજનક રસના અસ્વીકારની દિગંબરની યુક્તિનું નિરાકરણ, મોહને આધીન પરાઘાતનામકર્મના ઉદયથી પરને મારવાની ક્રિયા.
૪૪૧-૪૪૨ કેવલીમાં આરંભ-સંરંભ-સમારંભના ઔપચારિકપણાનું વિધાન, પ્રશમરતિના પાઠના અવલંબનથી ઔપચારિક ક્ષુધા-તૃષાના સ્વીકારની કોઈકની યુક્તિનું નિરાકરણ.
૪૪૨-૪૪૩ ઉદીરણાના અભાવને કારણે કેવલીમાં અશાતા વેદનીયને દગ્દરજ્જુ સ્વીકારની કોઈકની યુક્તિનું નિરાકરણ. ૪૪૩-૪૪૪ ગુણોની પ્રાપ્તિ વખતે થતી ગુણશ્રેણિમાં સ્થિતિઘાત આદિથી ઘણી પાપપ્રકૃતિઓનો ઉદયાવલિકામાં પ્રક્ષેપ હોવા છતાં તજજ્જન્ય પીડાનો અભાવ. "
૪૪૩-૪૪૪ ફળની પ્રાપ્તિમાં રસવિશેષની જ કારણતા અને દલિકોના જથ્થાની અકારણતાની સ્થાપક યુક્તિ.
૪૪૩-૪૪૪ કેવલીમાં પાપપ્રકૃતિઓના દગ્ધરજુસ્થાનિકપણાનું અન્યમતે સ્વરૂપ.
૪૪૪-૪૪૫ પ્રબળ પુણ્યથી પાપપ્રકૃતિઓના અભિભવને સ્વીકારીને કેવલીને સુધાના અભાવની સ્થા૫ક યુક્તિનું નિરાકરણ. ૪૪૪-૪૪૫ દેવતાઓની જેમ ભગવાનને પણ સુધાજનક વેદનીયના અભાવની દિગંબરની યુક્તિનું નિરાકરણ,
૪૪૫-૪૪૬ તથાવિધ આહારપર્યાપ્તિ અને સુધા-તૃષાવેદનીયના ઉદયથી સુધા-તૃષાની પ્રાપ્તિ.
૪૪૫-૪૪૬
૪૩૪