________________ કેટલાક નવા તથ્ય : કેટલીક વિશેષતાઓ * વીર નિર્વાણ સંવત 1001 થી 1475 સુધીની પ્રમુખ (મુખ્ય) ધાર્મિક, સામાજિક અને રાજનૈતિક ઘટનાઓનું તથ્યપરક વિવેચન. * જૈનધર્મની ધર્માચાર્ય પરંપરાઓ, મુખ્ય સંપ્રદાયો અને પ્રભાવક આચાર્યોનું ક્રમબદ્ધ તથા પ્રામાણિક પરિચય. શુદ્ધ શ્રમણાચારની ક્રમિક હૂાસની શોધપૂર્ણ વિશદ્ મીમાંસા. સમકાલિન જૈન રાજાઓ અને જૈન રાજવંશોના ઈતિવૃતનું ક્રમબદ્ધ અને વસ્તુપરક પ્રસ્તુતિકરણ. * જૈન ધર્મ ઉપર ભિન્ન-ભિન્ન સમયે આવેલા ભીષણ સંકટોનું પ્રામાણિક વિવરણ. * જૈન ઈતિહાસની જટિલ ગુત્યિયોનું પ્રમાણપુરસ્સર હલ, બદ્ધમૂળ ભ્રાંતિઓનું નિરાકરણ અને સમગ્ર ભારતીય ઈતિહાસ વિષયક કેટલાક અંધકારપૂર્ણ પ્રકરણો પર નૂતનપ્રકાશ. જૈન પરંપરામાં મહિલા વર્ગ દ્વારા સંઘપ્રમુખા, શ્રમણી અને શ્રાવિકાના રૂપમાં આપવામાં આવેલ યોગદાનનું વિવરણ. ઈતિહાસ જેવા નીરસ વિષયનું સરળ અને લોકગમ્ય ભાષાશૈલીમાં આલેખન. s sllo પ્રકાશક અદલ જ સંખ્યાના પ્રચારક મંડલા બાપૂ બજાર, જયપુર યપર