________________
“તિત્વોગાલી પત્રય” અનુસાર | યુગપ્રધાનાચાર્ય પટ્ટાવલી અનુસાર ગાથા સં. ૮૧૮માં ઉલ્લેખ છે સાડત્રીસમા યુગપ્રધાનાચાર્ય કે વી. નિ સં. ૧૫૦૦માં ફલ્યુમિત્રના વી. નિ. સં.૧૫૨૦માં ગૌતમ-ગોત્રીય મહાસત્ત્વશાળી |(લિપિકની ત્રુટિને સુધારવામાં આવે શ્રમણ ફલ્યુમિત્રના સ્વર્ગસ્થ | તો વી. નિ. સં. ૧૫૦૦માં) થવાથી “દશાશ્રુત સ્કંદ'નો ક્ષય સ્વર્ગસ્થ થવાનો ઉલ્લેખ છે. (હાસ) થઈ જશે. ગાથા સં. ૮૧૯માં ભારદ્વાજ- બેતાલીસમા યુગપ્રધાનાચાર્ય સુમિણગોત્રીય મહાસુમિણ નામના મિત્રના વી. નિ. સં. ૧૯૧૮માં મુનિના વી. નિ. સં. ૧૯૦૦માં સ્વર્ગસ્થ થવાનો ઉલ્લેખ છે. સ્વર્ગસ્થ થવાથી “સૂત્રકૃતાંગ'નો ક્ષય (હાસ) થઈ જવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પુષ્યમિત્ર પછી માઢર સંભૂતિ, પુષ્યમિત્ર પછી સંભૂતિને તેત્રીસમા આર્જવયતિ, જ્યેષ્ઠભૂતિ, ફલ્યુમિત્ર યુગપ્રધાન, માઢર સંભૂતિને ૩૪માં, અને મહાસુમિણ મુનિઓનો ક્રમશઃ ધર્મઋષિને ૩૫મા, જયેષ્ઠાંગગણિને ઉલ્લેખ કરીને એ જણાવવામાં ૩૬મા, ફેલ્યુમિત્રને ૩૭મા અને આવ્યું છે કે એમના સ્વર્ગસ્થ થવાથી સુમિણમિત્રને ૪રમા યુગપ્રધાનાકયાં-કયાં સૂત્રોનો ક્ષય (હાસ) થયો. ચાર્ય બતાવવામાં આવ્યા છે. તિત્વોગાલી પઈશ્ય'નો રચનાકાળ દુસ્સમાં સમણસંઘ થયું (યુગપ્રધાનાઅનેક તથ્થોના આધારે વી.નિ.ની ચાર્યપટ્ટાવલી)ના રચનાકાર ધર્મઘોષત્રીજી સદીના આસપાસનો ધારવામાં સૂરિનો સમય વિક્રમની ચૌદમી સદી આવે છે.
અર્થાત્ વિ. સં. ૧૩૨૭ થી ૧૩પ૭ (વી. નિ. સં. ૧૭૯૭ થી ૧૮૨૭) સુધીનો છે.
આ પ્રકારની સ્થિતિમાં તિત્વોગાલી પઈશ્વયંનાં ઉલ્લેખો પર વિચાર કરવો ખૂબ જરૂરી થઈ જાય છે. [ ૨૧૨ 96969696969696969690 જૈન ધર્મનો મલિક ઇતિહાસ (ભાગ-૩)