SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પાંત્રીસમા યુગપ્રધાનાચાર્ય ધર્મઋષિના સ્વર્ગસ્થ થઈ ગયા બાદ વી. નિ. સં. ૧૪00માં જયેષ્ઠાંગગણિને ચતુર્વિધ સંઘે યુગપ્રધાનાચાર્ય પદ પર અધિષ્ઠિત કર્યા. આ પ્રમાણે જ્યેષ્ઠાંગગણિ છત્રીસમાં યુગપ્રધાનાચાર્ય થયા. કયા યુગપ્રધાનાચાર્ય ક્યારે સ્વર્ગસ્થ થયા અને તેમના સ્વર્ગસ્થ થવાથી કયાં-કયાં સૂત્રોનો વિચ્છેદ થયો હશે તેનું વર્ણન. | ‘ તિત્વોગાલી પઇય' અનુસાર યુગપ્રધાનાચાર્ય પટ્ટાવલી અનુસાર ગાથા સં. ૮૧૨ થી ૮૧૪ અનુસાર બત્રીસમાયુગપ્રધાનાચાર્ય પુષ્યમિત્રનો વી. નિ. સં. ૧૨૫૦માં ગણિ પુષ્ય- આ જ સમય આપવામાં આવ્યો છે. મિત્રના સ્વર્ગસ્થ થઈ ગયા પછી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિનો અન્ય છ અંગોની સાથે ક્ષય (હાસ) થઈ ગયો. . ગાથા સં. ૮૧૫માં માઢર સંભૂતિ- | માઢર સંભૂતિને ચોત્રીસમા યુગગણિના વી. નિ. સં. ૧૩૦૦માં પ્રધાનાચાર્ય બતાવતાં વી. નિ. સં. સ્વર્ગસ્થ થઈ જવાની સમવાયાંગનો ૧૩૬૦માં તેમના સ્વર્ગસ્થ થવાનો ક્ષય (હાસ) થવાનો ઉલ્લેખ છે. ઉલ્લેખ છે. માઢર સંભૂતિના પહેલાં સંભૂતિને તેત્રીસમા યુગપ્રધાન બતાવીને વી.નિ સં. ૧૩૦૦માં તેમના સ્વર્ગસ્થ થવાનો ઉલ્લેખ છે. ગાથા સં.૮૧૬માં આર્જવ નામના માઢર સંભૂતિના વી. નિ. સં. ૧૩૬૦યતિના વી. નિ. સં. ૧૩૫૦માં | માં સ્વર્ગસ્થ થવાનો ઉલ્લેખ છે. સ્વર્ગસ્થ થઈ જવાથી “સ્થાનાંગસૂત્રનો ક્ષય (હાસ) થવાનો ઉલ્લેખ છે. ગાથા સં. ૮૧૭માં વી. નિ સં. વી. નિ સં. ૧૪૦૦માં પાંત્રીસમા ૧૪૦૦માં કાશ્યપ-ગોત્રીય | યુગપ્રધાનાચાર્ય ધર્મઋષિનો સ્વર્ગસ્થ જ્યેષ્ઠભૂતિ શ્રમણના સ્વર્ગસ્થ | થવાનો ઉલ્લેખ છે. થવાથી “કલ્પવ્યહાર સૂત્ર'નો ક્ષય (હાસ) થવાનો ઉલ્લેખ છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 969696969696969636969694 ૨૧૧]
SR No.005687
Book TitleJain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages290
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy