________________
'તેંતાલીસમા અoળે ગુમાલીસમાં 'વધર તથા તેમનો કાળ તેંતાલીસમા આચાર્ય ચુંમાલીસમા આચાર્ય
લક્ષ્મીવલ્લભ રામઋષિ સ્વામી જન્મ
: વી. નિ. સં. ૧૨૯૨ વી. નિ. સં. ૧૩૦૪ દીક્ષા : વી. નિ. સં. ૧૩૨૧ વી. નિ. સં. ૧૩૩૮ આચાર્યપદ : વી. નિ. સં. ૧૩૫૪ વી. નિ. સં. ૧૩૭૧ સ્વર્ગારોહણ : વિ. નિ. સં. ૧૩૭૧ વી. નિ. સ. ૧૪૦૨ ગૃહવાસપર્યાય : ર૯ વર્ષ ૩૪ વર્ષ સામાન્ય સાધુપર્યાયઃ ૩૩ વર્ષ આચાર્યપર્યાય : ૧૭ વર્ષ ૩૧ વર્ષ પૂર્ણ સાધુપર્યાય : ૫૦ વર્ષ ૬૪ વર્ષ પૂર્ણ આયુષ્ય : ૭૯ વર્ષ : ૯૮ વર્ષ
૩૩ વર્ષ
(યુગપ્રધાનાચાર્ય શ્રી ધર્મબહષિ) જન્મ
: વ. નિ. સં. ૧૩૨૫ દીક્ષા
: વી. નિ. સં. ૧૩૪૦ સામાન્ય સાધુપર્યાય : વિ. નિ. સં. ૧૩૪૦-૧૩૬૦ યુગપ્રધાનાચાર્યકાળ : વિ. નિ. સં. ૧૩૬૦-૧૪૦૦ સ્વર્ગવાસ : વી. નિ. સં. ૧૪00 આયુષ્ય .: ૭૫ વર્ષ, ૪ મહિના, ૪ દિવસ.
માઢર સંભૂતિ પછી ધર્મઋષિ પાંત્રીસમાં યુગપ્રધાનાચાર્ય થયા. ૪૦ વર્ષ સુધી યુગપ્રધાનાચાર્ય પદના કાર્યભારને ખૂબ જ યોગ્યતા અને કુશળતાપૂર્વક નિભાવતા તેમણે ભગવાન મહાવીરના શાસનની મહાન સેવા કરી. ૧૯૦ દ863963696969696969696ી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)