________________
ઓગણાયાલીસમાંથી બેંતાલીસમા 'યધર અ તેમનો કાળ
થાય
જન્મ
ઓગણચાલીસમા ચાલીસમાં - આચાર્ય આચાર્ય
કિશનઋષિ
: વી. નિ. સં. ૧૨૦૮ વી. નિ. સં. ૧૨૪૨ દીક્ષા
: વી. નિ. સં. ૧૨૩ર વિ. નિ. સં. ૧૨૬૧ આચાર્યપદ : વી. નિ. સં. ૧૨૬૩ વી. નિ. સં. ૧૨૮૪ સ્વર્ગારોહણ : વિ. નિ. સં. ૧૨૮૪ વી. નિ. સં. ૧૨૯૯ ગૃહવાસપર્યાય : ૨૪ વર્ષ ૧૯ વર્ષ સામાન્ય સાધુપર્યાયઃ ૩૧ વર્ષ ૨૩ વર્ષ આચાર્યપર્યાય : ૨૧ વર્ષ '૧૫ વર્ષ પૂર્ણ સાધુપર્યાય : પર વર્ષ ૩૮ વર્ષ પૂર્ણ આયુષ્ય ઃ ૭૬ વર્ષ પ૭ વર્ષ
(યુગપ્રધાનાચાર્ય શ્રી સંભૂતિ) આર્ય પુષ્યમિત્ર બાદ તેત્રીસમા યુગપ્રધાનાચાર્ય આર્ય સંભૂતિ થયા. તેમના જીવનની મુખ્ય ઘટનાઓ આ પ્રકારે છે : જન્મ
: વી. નિ. સં. ૧૨૨૧ દીક્ષા
: વી. નિ. સં. ૧૨૩૧ સામાન્ય મુનિપર્યાય : વિ. નિ. સં. ૧૨૩૧-૧૨૫૦ યુગપ્રધાનાચાર્યકાળ : વી. નિ. સં. ૧૨૫૦-૧૩૦૦ સ્વર્ગવાસ
: વી. નિ. સં. ૧૩૦૦ [ ૧૮૦ 3696969696969696969690 જૈન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૩)