________________
જિનભદ્રર્માણ ક્ષમાભ્રમણ અને અન્ય આચાર્ય
ઓગણત્રીસમાં આચાર્ય શંકરસેન
: વી. નિ. સં. ૧૦૧૯
: વી. નિ. સં. ૧૦૪૧
: વી. નિ. સં. ૧૦૬૪
: વી. નિ. સં. ૧૦૯૪
જન્મ
દીક્ષા
આચાર્યપદ
સ્વર્ગારોહણ
ગૃહવાસપર્યાય : ૨૨ વર્ષ
સાધુપર્યાય
: ૨૩ વર્ષ
આચાર્યપર્યાય
: ૩૦ વર્ષ
પૂર્ણ સાધુપર્યાય : ૫૩ વર્ષ પૂર્ણ આયુપર્યાય : ૭૫ વર્ષ
ત્રીસમાં આચાર્ય જસોભદ્ર સ્વામી
વી. નિ. સં. ૧૦૪૪
વી. નિ. સં. ૧૦૭૧
વી. નિ. સં. ૧૦૯૪
વી. નિ. સં. ૧૧૧૬
૨૭ વર્ષ
૨૩ વર્ષ
૨૨ વર્ષ
૪૫ વર્ષ
૭૨ વર્ષ
યુગપ્રધાનાચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ
: વી. નિ. સં. ૧૦૧૧
: વી. નિ. સં. ૧૦૨૫
સામાન્યસાધુપર્યાય : વી. નિ. સં. ૧૦૨૫-૧૦૫૫
યુગપ્રધાનાચાર્યકાળ : સ્વર્ગારોહણ
સર્વાયુ
:
જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે ચૌદ વર્ષની અલ્પવયમાં દીક્ષા ગ્રહણ કરી. ત્રીસ વર્ષના પોતાના સામાન્ય શ્રમણપર્યાયમાં વિશુદ્ધ શ્રમણાચારના પાલનની સાથે-સાથે તેમણે આગમો, ધર્મગ્રંથો, ન્યાય, વ્યાકરણ, કાવ્ય, સ્વ-પર સિદ્ધાંતો તથા નીતિશાસ્ત્રનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. વી. નિ. સં. ૧૦૫૫માં ઓગણત્રીસમાં યુગપ્રધાનાચાર્ય હારિલસૂરિના સ્વર્ગસ્થ થઈ જવાના કારણે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ત્રીસમા યુગપ્રધાનાચાર્ય પદ પર આસીન થયા.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૭૭૩૬
જન્મ
દીક્ષા
વી. નિ. સં. ૧૦૫૫-૧૧૧૫
: વી. નિ. સં. ૧૧૧૫
૧૦૪ વર્ષ ૬ માસ અને ૬ દિવસ
૩૩ ૧૦૧