________________
(આર્ય મહાગિરિના શિષ્ય) કલ્પસૂત્ર પ્રમાણે આર્ય મહાગિરિના શિષ્ય અનુક્રમે આ પ્રમાણે છે : ૧. સ્થવિર ઉત્તર (બહુલ) ૫. સ્થવિર કૌડિન્ય ૨. સ્થવિર બલિસ્સહ ૬. સ્થવિર નાગ ૩. સ્થવિર ધનાઢ્ય (ધનગુપ્ત) ૭. સ્થવિર નાગમિત્ર ૪. સ્થવિર શ્રી આર્ચ ૮. કૌશિક-ગૌત્રીય રોહગુપ્ત
સ્થવિર ઉત્તર અને સ્થવિર બલિસ્સહથી ઉત્તર બલિસ્સહ નામનો ગણ નીકળ્યો. જેની ચાર શાખાઓ છેઃ ૧. કૌશાંબિકા, ૨. શુક્તિવતિકા, ૩. કોઠંબાણી અને ૪. ચંદનાગરી.
(આર્ય સહસ્તીની શિષ્ય પરંપરા) આર્ય સુહસ્તીનો શિષ્ય-પરિવાર ઘણો બૃહદ્ હતો. એમના ૧૨ પ્રમુખ શિષ્ય હતા, જેમનાં નામ આ રીતે છે : ૧. સ્થવિર આર્ય રોહણ ૭. આચાર્ય રક્ષિત ૨. આચાર્ય યશોભદ્ર. ૮. આચાર્ય રોહગુપ્ત ૩. મેઘગણી
૯. આચાર્ય ઋષિગુપ્ત ૪. આચાર્ય કામર્ધિગણી ૧૦. આચાર્ય શ્રીગુપ્ત (હારિત-ગોત્રીય) ૫. આચાર્ય સુસ્થિત સૂરિ ૧૧. આચાર્ય બ્રહ્મગણી દિ આચાર્ય સુપ્રતિબદ્ધ સૂરિ ૧૨. આચાર્ય સોમગણી
(ચોથો નિહનવ - અશ્વામિત્ર) આર્ય મહાગિરિના આચાર્યકાળમાં પાંચમા વર્ષે અર્થાત્ વી. નિ. સં. ૨૨૦માં સમુચ્છેદવાદી (ક્ષણિકવાદી) અમિત્ર નામનો ચોથો નિદ્ભવ થયો. તે આર્ય મહાગિરિના કોડિલ્સ નામના શિષ્યનો શિષ્ય હતો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) [96969696969696969696969તે ૨૦૫ |