________________
H
તારૂં સંદર્ય તિવ્ર મદિરાની માફક મને ઉશ્કેરી છે
મુકે છે. સત્યવતી–જે ખરેખર જ એને મદિરા અથવા વિષ છે
સમજતા હે તે પછી શા માટે પાત્ર ભરી ભ- |
રીને અંતરમાં રેડ્યા કરે છે? શાંતનુ-એન કેવળ એક જ ઉત્તર છે અને તે એજ છે
કે-“અભ્યાસષ.” લેકે મદિરા શા માટે પીતા હશે? મદિરાના બુરા પરિણામોને કહેવે | અનુભવ મેળવવા છતાં શા માટે તેની પાછળ ખુવાર થતા હશે? કારણ એકજ છે અને તે અભ્યાસદોષ” તને હું અત્યારે જે “પ્રિયતમે” | ના નામથી સંબોધી રહ્યો છું તે પણ એક પ્ર
કારને અભ્યાસષ જ છે! સત્ય–તમારા પ્રેમસંબોધનેની કોને ગરજ છે? શાંતનુ–જાણું છું. પ્રિયે, એ વાત બહુ સારી રીતે
જાણું છું. પરંતુ શું કરું? અભ્યાસષ એ ખરાબ છે કે ઈચ્છવા છતાં તેને ત્યાગ પામર જીથી નથી થઈ શકતો. આ સુંદર રૂપ, આ છે અનંત વન, આ વિશ્વવિહક લાવણ્ય એ બધું વસ્તુતઃ વિષરૂપ જ છે. એટલું છતાં તેનું પાન કર્યા વિના રહી શકાતું નથી. ઝેર જાણવા | છતાં પાન કર્યા કરું છું. હું સારી રીતે સમજી