SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ v પહેલી અપર્વતિથિના નિષેધ કરી તે પર્વતિથિને કાયમ રાખવા માટે છે અને વૃદ્ધિની વખતે પહે લીમાંથી પર્વપણું કાઢી નાખવા માટે છે (વૃદ્ધિના વખતે પહેલે દિવસે ઉદય, ભાગવટો અને સમાપ્તિ એ ત્રણે રહેલા છે, જો પહેલે દિવસે સમાપ્તિ ન ગણાય તા તિથિની વૃદ્ધિજ કહેવાય નહિ.) એ વર્ગના પૂરાવા પારૂ–પ અથ તિથીનાં દાનૌ વૃદ્ધી ચ...‘ નું જ્ઞાનંમિ ' ત્તિ...તન્નિધિત્વન સ્વીાર્યઃ (તત્ત્વતર મુ. રૃ. ૨૨) સ્પષ્ટીકરણ-૨૫ આ પ્રકરણ એક દિવસે એકજ તિથિ ચોવીસ કલાક માટે નક્કી કરવાનું કહે છે. એટલે એક દિવસે બે તિથિ કહેનાર અને આરાધનાર જેમ પરંપરાનો લેપ કરે તેમ શાસ્ત્રનો પણ લેાપક કરે. એ વર્ગના પૂરાવા પાઠ–રદ તથા વર્ષમધ્યે ક્વિનનેત્રવાતુલિવાર્ષિળા ष्टाहिकाचातुर्मासिकत्रय ० ( धर्मसंग्रह मुद्रित पृ. ૨૩૨) જૈન શાસ્ત્ર અને જૈન ધર્મના રીવાજને સમજનાર મનુષ્ય તો અષ્ટમી ચતુર્દશીઆદિને ક્ જિયાત તિથિ તરીકે સમજી શકે, અને કલ્યાણકાદિ તિથિને મરજિયાત તિથિ તરીકે સમજી શકે, જો કે બંને તિથિને પર્વતિથિનું નામ અપાય છે પણ તેમાં આરાધના વિષયક તારતમ્યતા રહેલી છે અને તે એ કે એક દિવસે ઘણા કલ્યાણકની પર્વતા હોય છે. પરંતુ ફરજિયાત તિથિએ એક દિવસે ઘણી હોતી નથી. વળી કલ્યાણકતિથિ એની હાનિ–વૃદ્ધિને અંગે ૩-૪ તિથિ સુધી પાછળ ઘટવધ કરતા જવાનું સાંપ્રદાયિક જે વિધાન છે તે ફરજિયાત પર્વતિથિને સ્પર્શતું નથી. એ વર્ગના પૂરાવા પાઢ–૨૭ આખ્યત્વે આ શીયાળ તિથ્યોતિ अविशेषः (તત્ત્વ. મુ. ગાથા જી ની વૃત્તિ) સ્પષ્ટીકરણ ૨૭ મનુષ્યત્વ એ આર્ય અને અનાર્યનાં અવિ શિષ્ટ હોય તેથી આર્ય અનાર્ય જેમ સરખા ન Jain Education International [ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પદ્મરાંધન... થાય, તેમ ફરજિયાત અને મરજિયાત પર્વતિથિ આરાધ્ય હોય તેથી અન્ને સરખી તો નજ કહેવાય. અષ્ટમી ચતુર્દશી પૂનમ અને અમાવાસ્યા એ ક્રૂરજિયાત આરાધ્ય તિથિએ છે. એ વર્ગના પૂરાવા પા૩–૨૮–૨૯ | पर्वतिथिपालनं च महाफलं शुभायुर्बन्धहेतुत्वाવિના॰ ॥ ૨૮ ।। વીબ પશ્ચમી ॥ ૨૬ ॥ (બ્રાહ વિધિ ‘પ્રકાશ' ૩ પર્વતિથિ પ્રકરણ પૃ. ૧૫૨ ) સ્પષ્ટીકરણ–૨૮–૨૯ તે આઠમ આદિ તિથિએ તો આઠે પ્રકારના કર્મના શુભપણાના અને ગુણના ઉપાદાનના કારણભૂત છે. અને તેથી સુયગડાંગ આદિ સૂત્રામાં જગો જગોપર તેનીજ આરાધનાનો ઉલ્લેખ છે. એટલે ખીજ વિગેરેને પરભવના આયુષ્યના હેતુ તરીકે જો ગણાવે તે તેમાં પૂનમ જેવી ફરજિયાત તિથિએ તેની ભેળી થતી નથી. ( આયુષ્યઅન્યને માટે કાઈપણ માસ, તિથિ, કલાક, મિનિટ, કે સમય સુદ્ધાં નિયત નથી. એટલે આયુષ્યબંધની આ વાત પ્રાયિક છે. અને તેથી ચળભેરી વિગેરેમાં એ વાતમાં પ્રાયઃ શબ્દ મેલ્યા છે એટલું જ નહીં, પરંતુ ત્યાં શ્રુતતિથિએ જણાવી છે. પૂર્ણિમા વિગેરે ચારિત્રતિથિ છે અને તેથી બીજા વિગેરેના કરતાં ઘણીજ ઉંચા નંબરની તિથિ છે. આચારાપદેશમાં આયુષ્યના ખીજા ત્રીજા ભાગે પરભવના આયુષ્યનો અન્ય જણાવીને તેને તિથિની સાથે જોડેલા છે. એટલે આયુષ્યઅન્ધની માત્ર ઘટનાજ છે, અને તેથીજ પર્વતિથિએજ આયુષ્ય અન્યાય અને બીજી તિથિએ ન અન્યાય એમ કાઈ સુજ્ઞ કહી શકે નહિ. વળી તે ત્રીજા ભાગની ઘટના કર્મમાસની અપેક્ષાએ હોઈને તિથિની હાનિવૃદ્ધિ વખતે તેા તે ઘટનાને સ્થાન રહેજ નહીં. એ વર્ગના પૂરાવા પાž–૩૦ लौकिकटीप्पनाभिप्रायेण दीक्षोपस्थापनादिषु० (વિચારામૃત સંગ્રહ મુદ્રિત પૃ. ૧૬) - For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy