SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ...લવાદી ચર્ચામાં આ૦ શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલું ખંડન ] કે વૃદ્ધિ વખતે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિ—વૃદ્ધિ કરવાની ’ પ્રમાણિક રીતિએ જરાએ બાધક નથી. | તિથિ કે માસની વૃદ્ધિ વખતે પહેલી તિથિ કે પહેલા માસના માનને કાર્યસાધક માનનારા ખરતાને માટે આ અવયવતા સિદ્ધ છે પણુ તેથી જો એ માસ અને અવયવતાના સ્વીકાર થાય તે। સમાપ્તિનું વચન અન્ય પ્રદેશી નિર્જીવ જેવું નથી. ( શ્રી દેવસૂર તપાગચ્છવાળાઓને તે iચાંગમાં પૂનમ અમાવાસ્યાની વૃદ્ધિ હોય ત્યારે તેરશની વૃદ્ધિ થાય છે' અને તેથી ટીપ્પણાની તે પહેલી અમાવાસ્યાએ ચૌદશ આવે અને તેથી કલ્પેધરના દિવસ પણ તે ચૌદશેજ થાય છે, પરંતુ એ એ અમાવાસ્યાવાળા વર્ગ પહેલી અમાવાસ્યાને નપુંસક માને એને અંગે તેને તે આ કલ્પધરનો વિરાધ જરૂર આવે.) શાકારાએ તે માસ અને તે તે તિથિના જણાવવા તે પાઠમાં વિ શબ્દ કહેલા છે, છતાં નામને આશ્રિને થતા કાર્યને અંગે નપુંસકપણું | તે વર્ગે એ વાત નહિ માનીને અને ‘ ચોવિ સ્પષ્ટ જણાવેલું છે એટલે ‘અન્યના’ ‘અન્યમાસ’ | વિદ્યમાનત્વેન’ એ ‘હેતુ’ અને ‘તસ્યા અવિ’ આઅને ‘અન્ય તિથિ’ના નામના કાર્ય કરવાનો ખાધ આપેલ ‘ સાધ્ય 'માં હેતુ અને સાધ્યની ઐકયતા આવતા નથી. અને તેથી ટીપણાની પહેલી પૂ- થઈ જાય તેનો પણ વિચાર કર્યા વિના પિ’ નમ કે અમાવાસ્યાએ ચૌદશના પાક્ષિક પ્રતિક્ર- શબ્દથી જો પૂનમ સાથે ચૌદશ લઈ લીધી છે, મણુના કાર્યને કરનારાઓ કોઈ દોષના ભાગી થતા તેા પછી પ્રવચન પરીક્ષાના આ પાઠમાં જે ‘દ્વિનથી. આ વસ્તુ નહિ સમજનારા એ વર્ગ ખીજું તીયા પિ' એમ કહ્યું છે, એટલે શું આ ‘વિ' શું સમજીને આ ગાથા કે પાઠ આરાધક વર્ગની શબ્દથી પહેલી ચૌદશ વિગેરે ખરતો માને છે, સામે આગળ કરતા હશે? તે આ વર્ગ યાગ્ય માનશે ખરો ? (વસ્તુતઃ દ્વિતીયાડધિન્નેવ્યા) એ વર્ગના પૂરાવા પાઠ ૨૩–૨૪ ક્ષયે પૂર્વી તિથિર્માઘા॰ સ્પષ્ટીકરણ ૨૩–૨૪ | એ પ્રઘાષ ખરતરની ચર્ચાના પ્રકરણ સિવાય ભાગ અને સમાપ્તિને સ્પર્શતાજ નથી. જો ભેગ અને સમાપ્તિને કબુલ કરવા જાય તેા નવમી દ્વાદશી આદિના ક્ષય પ્રસંગે અષ્ટમી એકાદશી સંજ્ઞાની | આદિનું અપલાપ્ય થાય. વસ્તુતઃ એ પ્રાષ ગ્રન્થકાર મહાપુરૂષે ઉત્તરતિથિના અવયવનું પરંપરાથી સાધકપણું કહ્યું છે, તો પછી આ વર્ષે પણ તે સાધકતા માનવીજ જોઈ એ. આ વર્ગ શ્રી દેવસૂરગચ્છની પરંપરાનો હોવા છતાં હવે તે વર્ગ સાધકતા ન માને અને કેટલીય સદીઆથી ચાલી આવેલી સુવિશુદ્ધ પરંપરાને ઉઠાવનારો થાય એ આછા ખેદ્યનો વિષય નથી. જેવી રીતે પૂર્વ કે પર્વનન્તર પર્વની તિથિના ક્ષયની વખતે શાસ્ત્રકારા સ્થાને સ્થાને Jain Education International ૭૫ પરાવિત જણાવે છે, તેવી રીતે માસના નામની પરાવિત જણાવતા હોય તેવા કાઈપણ પાઠ એ વર્ગે હજી સુધી રજુ કરેલા નથી, જ્યે પૂર્વી એ પધાર્ધ તિથિને માટે છે, નહિ કે માસને માટે. એ વર્ગના પૂરાવા પાઢ–૨૨ ચત્ય પ્રતિમાનું નામાË નિયતત્યું. (પ્રવચન પરીક્ષા મુ. પૃ. ૪૧૦-૪૧૧) સ્પષ્ટીકરણ-૨૨ | જેવી રીતે એ વર્ગે શ્રીતત્ત્વમાં ‘તસ્ય નામાપિ ન સહતે ।' એ પાઠથી કહેવાયેલા પાક્ષિક નામને નહી સહન કરવાના અધિકારમાં શાસ્ત્રકારે ટીપ્પણાની ચૌદશના ક્ષયે ટીપ્પણાની તેરશે ચૌદશ માનેલી હોવાથી, તત્ત્વતમાંના ‘તાઅપિ” એ પાઠથી ‘ ક્ષીણુ એવી પણ પૂનમનું અમારે તેા ચૌદશે આરાધન થયુંજ છે' એમ જણાવતાં ચૌદશના દિવસે ક્ષીણુ પૂનમનીજ માત્ર વિશેષતા | For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy