SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ [ : ...લવાદી ચર્ચામાં આ૦ શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલું ખંડન ] તે દિવસે અષ્ટમીની આરાધના કરે તેને તે સૂરદયસ્પરિની વિચિત્યુ (પ્રા આપ મૃષાવાદ વિગેરે દેષ લાગવા સાથે અજ્ઞા- | વનપdણા છુ. ૪૮) નતાને ડુંગર પણ માથે લેવું પડે. સ્પષ્ટીકરણ–ર૦ ગ્રન્થકારે તિત્તિવિવેન પાઠવડે એક દિવસે ભેગની અપેક્ષાએ તિથિને નાશ ન કહેવાય, બે તિથિની સમાપ્તિ કહી હેય તે પણ ત્યાં પરંતુ ઉદયના આધારે તિથિને માનનાર માટે ઉદયયુક્ત તિથિનીજ મુખ્યત્વે સમાપ્તિ ગણી છે. તે તિર કર્યું ન હોય તે દિવસે તિથિન અને તેથી આઠમ આદિના ક્ષયે “આચાર્યોના નાશ કહેવાય. વળી શાસ્ત્રકારોએ ટીપણામાં પર્વવચનોથી વિરૂદ્ધપણે વર્તીને પણ ટીપણાની સાત- | તિથિને ક્ષય છતાં પણ પૂર્વ અપર્વને દિવસે તે મને દિવસે સાતમ આદિકને ગણીને ફરી વળી ક્ષીણ પર્વતિથિની સંજ્ઞા કાયમ કરેલી છે. છતાં આઠમની સમાપ્તિને આગળ કરે તે મનુષ્ય આ જેઓ તે દિવસે આ અહોરાત્ર પર્વતિથિની ગ્રન્થના રહસ્યને સમજ નથી એમ સ્પષ્ટપણે સંજ્ઞા ન માને અને તે પર્વતિથિની આરાધના કરે કહી શકાય. - તિદિવાઘની ગાથા એક દિવસે એજ “ તિથિ તેઓ પતિથિના નામે ઠગે છે એટલું જ નહિ સંજ્ઞા” રાખવાનું નક્કી કરે છે અને તેથીજ શાસ- પણ પૂનમ અને અમાવાસ્યા જેવી ફરજિયાત કારે ચૌદશના ક્ષયની ચર્ચા વખતે તત્વ, પૃ. ૩માં | અને સ્વતંત્ર તિથિએને ચૌદશની સાથે (તે તે યોતિ સ્થપામવા' તેરશની | તિથિઓના ક્ષયની વખતે) એકઠી કરી નાખનાર સંજ્ઞાને અભાવજ છે એમ કહીને રિનું પ્રાય- | એ વર્ગ તે બાર તિથિની જગોએ અગીઆર श्चित्तादिविधौ चतुर्दश्येवेति व्यपदिश्यमानत्वात्' તિથિને માનનાર થઈ પર્વતિથિને બાધક બને ચૌદશનીજ સંજ્ઞા થાય છે એમજ સાફ જણાવ્યું છે એવા પર્વતિથિને બાધક થનાર વર્ગથી ચમકવું છે અને તેથીજ શાસ્ત્રકારે અહીં આગળ “તત્તિ- | જોઈએ નહીં. વિવેન' એમ નહિ કહેતાં “ત્તિચિવ' એમ જ ટીપણામાં પર્વતિથિની થયેલી વૃદ્ધિને કહ્યું છે એટલે ક્ષય વખતે ઉદયના સિદ્ધાંતને વખતે એ બને તિથિઓ પર્વના અવયવ તરીકે બાદ કરીને ક્ષીણ એવી પર્વતિથિની સંજ્ઞા નકકી માન્ય હોય તે સામાન્ય રીતે વીસ (૨૪) કરેલી છે એમ એ વાતથી અહીં સૂચવે છે. | કલાક સુધી તિથિની આરાધના ગણાએલી છે. એ વર્ગના આપેલા પૂરાવા પાઠ-૧૯ | એ રીતે આ નવો વર્ગ એ અવયવરૂપ બને દિવસ તે તિથિની તે ૪૮ કલાક આરાધના કેમ સ્પષ્ટીકરણ ૧૯. કરતે નથી? વૃદ્ધિ વખતે બને દિવસે તે તિથિના આ શ્લોકાર્ધ, ક્ષીણ પર્વતિથિના વખતે પહેલી | | અવયવ માનનારે તે ૪૮ કલાકની આરાધના અપર્વતિથિને પપણે માનવાનું વિધાન કરે છે, રાખવી જોઈએ અને તે ન રાખે તે તેનાજ અને વૃદ્ધિને વખતે ઉત્તરની તિથિને માનવાને | હિસાબે એ વર્ગ તિથિના એક અવયવને લેપનારે નિયમ” કરે છે આમ હોવા છતાં તેને સપ્તમી થાય. ખરતરગચ્છવાળાઓ તેવી વૃદ્ધિ વખતે પહેલે વિભક્તિથી અર્થ કરનારા અને આરાધનાપદ ઘુસા- | ડનારા તે આકાશકુસુમને જ આધાર લે છે. દિવસે સંપૂર્ણ તિથિ માને છે અને બીજે દિવસે એ વર્ગના પૂરાવા પાઠ–૨૦ મુદ્દલ તિથિપણું માનતા નથી, જેથી તેના માટે નદિ હીનત્યં નામ વિના (કg૦ ની બીજે દિવસે અવયવપણું કહેવું તે સંભવિત નથી. અને આ નવા વર્ગ માટે અસંભવિત નથી. ૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy