SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨. ગર તેરશજ હોય' એ પણ તેટલું જ નક્કી છે. માટે શ્રી દેવસૂર તપાગચ્છની સામાચારી મુજબ ટીપણામાં અષ્ટમી, ચતુર્દશી આદિની વૃદ્ધિ આવે ત્યારે જે બે સાતમ અથવા એ તેરશ કરવામાં આવે છે, તે વ્યાજબી છે; અને તે વિધિ તપને કરવાવાળા તા સમજ્યા માન્યા વગર રહેશે નહિં. એ વર્ગના પૂરાવા પાઠ-૧૭–૧૮ અથ ચ વૃદ્ધી યા તિથિ જ્યા તામાદ (શ્રી | 7॰ મુ. પૃ-૨) સ્પષ્ટીકરણ ૧૭–૧૮ એ પાઠ ત્થા સંવુત્તિ ૩ ારૂં વુડ્ડીવ તત્ત્વ૦ ગાથા ૧૭ ની ટીકા ભરમાં ‘આવા’ શબ્દ તરફ નજર રાખનાર મનુષ્ય સ્હેજે સમજી શકે કે ‘આવા ' શબ્દથી તે દિવસે આરાધના કરવી’ એવા અર્થ જે એ વર્ગ કરે છે, અની શકે તેવા નથી પરંતુ ‘આરાધવા યાગ્ય તિથિ અર્થાત્ પર્વતિથિ ’ એમ અર્થ લેવા તે સુસંગત છે, એટલે કે આઝમ ચૌદશ આદિના ક્ષય હોય ત્યારે અષ્ટમી કે ચતુર્દશી કઈ ? તે વાતજ ગ્રન્થકારે આવા શબ્દથી નક્કી જણાવી. આ પાઠમાં તિથિનું એવડાપણું જણાવતાં જે ‘પાવિન્યુનાધિાવિાત્યુત્તરશતના પાઠથી ’ એકાદિથી અધિક ૧૨૦ ઘડી પ્રમાણ તિથિપણું આપત્તિ તરીકે કહેવામાં આવેલું છે તે ઉપરથી એ વાત માનવી જોઈશે કે ૬૦ ઘડીથી ઓછી તિથિ તા મનાયજ નહિ. | આ અર્થ સ્પષ્ટ છે કે-એક દિવસે એ તિથિ માનવાનું કહેવું તે જેમ ઉદયના સિદ્ધાંતથી વિરૂદ્ધ અને જુઠ્ઠું છે તેમ આ વાકયથી પણ વિરૂદ્ધ રીતે તિથિના માનને વ્યવહારથી ખંડન કરનારૂં છે. ખરતરગચ્છવાળાઓએ ટીપ્પણાની પર્વતિથિની વૃદ્ધિ વખતે આ ‘યિષારમાલિય અઠ્ઠમી પશ્ચમી ગ્ણાળયાતિહિતુ તવચાપ તિહિ अप्पयरभूत्तावि घेतव्वा न बहुतरभूत्ता वि इयरा । અયાય પલિયા પતિદી પઙદ તયા પુતિદ્દી / Jain Education International [ જૈન દૃષ્ટિએ તિથિનિ અને પૌરાધન... ચેષ્વ તમ્મુત્તિવદુજા ચલાળયાનું ચિત્ર ન ઉત્તત્તા તોને સઁધર્સ વિ અમાવાઓ પવૃત્તિહિન્નુઢીપ પુળ પઢમાં ચૈવ તમાળ સંપુત્તિ ક્ષા ।' : ‘ વિધિપ્રપા’ મુદ્રિત પૃ. ૧૧૮ વિગેરે પાઠથી તિથિ માનવામાં · સંપૂર્ણ' અને ‘ ભાગ ’ ની વાતા લાવીને વૃદ્ધિ વખતે પહેલી તિથિને ‘ સંપૂર્ણ’ના બ્હાને તેમજ ઘણા ભાગના મ્હાને આરાધવા જણાવ્યું ત્યારે તત્ત્વતરંગિણી શાસ્ત્રકારે પણ તેની પ્રતિબંધી ( એના હવાલા એને સાપવા ) તરીકે તે વૃદ્ધિ તિથિની સંપૂર્ણતાની ખીજે દિવસેજ · અન્ય તિથિઓના દૃષ્ટાન્તથી સિદ્ધ કરીને ઉત્તરની તિથિનેજ પર્વતિથિ તરીકે માનવાનું–આરાધ્ય તિથિ તરીકે માનવાનું સાખીત કર્યું છે. શાસ્ત્રકારો ખરતાની સાથે ચર્ચા કરતાં એ ચૌદશ વિગેરે જે લખે છે તે ટીપણાની અપેક્ષાએ છે, ખરતરગછવાળાએ તેવા વખતે પહેલે દિવસે પર્વતિથિપણું માનીને આરાધવાનું રાખે છે તેના નિષેધને માટે છે એટલે વૃદ્ધિ વખતે પહેલી તિથિમાં તે પર્વતિથિપણું માનીને તેને આરાધવાના નિષેધ માટે છે, પરંતુ એથી તે વધેલી તિથિમાં તપાગચ્છવાળાએ જે અપર્વતિથિનો વ્યપદેશ કરે છે તેના નિષેધ થતાજ નથી અને તેથી તેવા વખતે બન્ને દિવસ પર્વતિથિના નામે ખેલવું તે કઈ વાતે સંગત નથી. આ સ્થાને સમાપ્તિને, ઉડ્ડયના સૂચક તરીકેના તિથિપણાની કારણતા લીધી છે અને તેથી અષ્ટમી આદિકના ક્ષયની વખતે સપ્તમી આદિના ઉદયજ સમાપ્તિસૂચક હોવાથી તે આખા દિવસ અષ્ટમી ન માનીને માત્ર તે સપ્તમીમાં અષ્ટમીની આરાધના કરવી, તે અપ્રમાણુ કેમ ન ગણવી ? યે પૂર્વાંના અર્થથી તિથિની વિધાયકતા કરે તેને તે અષ્ટમીનાજ ઉદય ગણવાના છે, પરંતુ એ પદ્યાર્ધના અર્થ ‘ પૂર્વની તિથિમાં આરાધના કરવી ’ એવા કરનારને તે તે આખો દિવસ સપ્તમીપણેજ માને છૂટકો છે. અને તેમ થતાં For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy