________________
૬૯
માટે તેમને અહિં શાસ્ત્રકાર તેજ હેતુ દઈને કહે છે કે) પૂનમે ચૌદશના ભાગના ગંધનો અભાવ છે. (માટે તમારાથી પૂનમે ચૌદશ થાયજ નહિં. )
...લવાદી ચર્ચામાં આ૦ શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલું ખંડન ] (પર્વતિથિપણે) ગ્રહણ કરવી જોઈ એ. અને (ટીપ્પણામાં પર્વતિથિ) અધિક હેાય એટલે એ હોય ત્યારે ખીજીજ (પર્વતિથિપણે) લેવી જોઈ એ. અહિં જો પર્વતિથિને સામાન્ય રીતે ગ્રહણ કરવાનું કહે તો પૂર્વની તિથિનું તે દિવસે અપવૃતિથિપણું ખસે નહિ માટે તે અપર્વપણું ખસેડીનેજ પર્વતિથિપણું લેવા માટે તેા પ્રાઘા શબ્દનો અર્થ રહેલા છતાં ‘પાવૈયા ' પર્વતિથિપણે લેવી એમ કરીને ત્યર્થઃ કહીને શાસ્ત્રકારે તે ભાવ જણાવ્યા છે. પર્વતિથિના ક્ષય હોય ત્યારે પહેલાંની તિથિ (પર્વતિથિપણે) લેવી અને વૃદ્ધિ હોય ત્યારે તેવીજ રીતે ( પર્વતિથિપણે ) આગળની તિથિ લેવી અને શ્રી મહાવીર મહારાજનાં જ્ઞાનનિર્વાણુ એટલે દિવાળી તા લોકોને અનુસારે કરવી (પર્વતિથિની વૃદ્ધિ હાનિ જે લેાકે માનેલા ચડાંશુચંડૂ પંચાંગના આધારેજ કરવાની હોય તે! આ શ્લાકને ઉત્તરાધે શ્રી વીજ્ઞાન॰ કાર્ય હોજાનુÎહિ એ કહેવા પડતજ નહીં. અર્થાત્ એ વાકય પૂર્વાર્ધમાંજ કહી દેત. તેમજ તે શ્લાકના પૂર્વાર્ધના સૂચન કરતાં જુદી રીતનું સૂચન જણાવનારા ઉત્તરાર્ધ પણ કહેવા પડતજ નહીં.)
|
પરંતુ ટીપ્પણાની તેરશને દિવસેજ ચૌદશ એટલે પાક્ષિક કરવું જોઈએ. દૃષ્ટાન્તની સાથે જોડાએલી યુક્તિએ આ ગ્રન્થમાં આગળ કહેવાશે. (ખરતર ગચ્છવાળાએ ગ્રન્થકારે તેરશના દિવસે ચૌદશ માનવાનું જણાવ્યું તેથી શંકા કરે છે કે) ઉદયવાળી તિથિને માનવી અને ઉદય વગરની તિથિને ન માનવી એમ માનવાવાળા આપણે અને છીએ. તે પછી ( ટીપ્પણામાં જે તેરશના ઉદયવાળી ) તેરશ છે છતાં તેનો (ટીપ્પણામાં જેનો ઉદય નથી કેમકે ક્ષીણ થયેલી છે તેથી તેવી ) ચૌદશપણે સ્વીકાર કરવા યોગ્ય કેમ ગણાય ખરતર ગચ્છવાળાની આવી શંકાના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે કે તેવા પ્રસંગે ( ટીપ્પણામાં ચતુર્દશીનો ક્ષય હાય ત્યારે તે ટીપણાની તેરશના દહાડે) તેરશના બ્યપદેશ એટલે વ્યવહાર કે સંજ્ઞાનો પણ સંભવ નથી, તેથી ( તેને તેરશ કહેવાયજ નહીં) પરંતુ પર્વતિથિ નિયત તપ ચૈત્યવન્દન સાધુવન્દન વિગેરે વિધિ કે જે પર્વતિથિને દિવસે ન કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે તેવા વિધિએમાં (ટીપ્પ ણાની ઉદયવાળી તેરશ છતાં પણ તે આખા દિવસ) ચૌદશજ છે એમ વ્યવહાર એટલે બ્યપદેશ થાય છે.
?
|
|
|
વ્યતિથિવીશાન્મતિથિતિાપ્રવળયો રાવયો॰ એ પાઠથી આ વસ્તુ આપણે બન્ને (ખરતરગચ્છ અને તપાગચ્છવાળા ) ને માન્ય છે એ વાતને અંગીકાર કરીને પણુ કાઇક ( ખરતરગછવાળા) ભ્રાંતિથી અગર પેાતાની બુદ્ધિની મંદતાથી અષ્ટમી આદિક પર્વતિથિના ક્ષયની વખત તા સપ્તમી આદિક લેવી અષ્ટમી આદિ પર્વતિથિ પણ લેવી, પણ ચૌદશના ક્ષયે તે આગળની પૂનમ લેવી (ચાદશને પૂનમે પક્ષ્મી તરીકે કહેવી, લેવી ) એવી રીતે અર્ધજરતીયન્યાયને જે અનુસરે છે તેને આશ્રીને શાસ્ત્રકાર ઉત્તરાર્ધ કહે છે દીનપિ॰ ક્ષય પામેલી ચતુર્દશી એટલે પક્ષી, પૂનમના દિવસે પ્રમાણુ કરવી નહિ. કારણ કે ( ખરતા સાતમને દિવસે આઠમ કરવામાં ભાગ વિગેરે હેતુ આપે છે
|
Jain Education International
ઉપરનો પાઠ પ્રમાણિકપણાથી જોનાર સમજી માણસ સ્વપ્ને પણ ટીપણામાં આવતા પર્વતિથિના ક્ષયની વખતે પૂર્વની અપર્વતિથિના દિવસે તે અપર્વતિથિનું સંઘમાં નામ લેવાનું કહેશે નહિ. નામ તે લેવાયજ નહિ પરંતુ તે આખા દિવસ (ટીપણામાં ક્ષય પામેલી એવી ) પર્વતિથિની સંજ્ઞાજ રાખવી પડે એમ માન્યા સિવાય કોઈ પણ સુજ્ઞ પુરૂષ રહી શકે જ નહિ. આવી વિપરીતસિદ્ધિ થવાના ભયથી એ વર્ગે અહિં અધુરો પાઠ આપીને ભ્રમ પેદા કરવાના રસ્તો લીધે છે, પરંતુ તે ભ્રમનું પેદા થવું એ ભદ્રિક અજ્ઞાન વર્ગમાંજ મને
For Personal & Private Use Only
www.jainelibrary.org