SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ર | કરે પરંતુ શાસ્ત્ર અને પરંપરા સમજનારા વિજ્ઞ પુરૂષા તા ‘ ટીપ્પણામાં આવેલી પર્વતિથિની વૃદ્ધિ વખતે’મીજી તિથિનેજ પર્વતિથિ તરીકે કહેવી એવા અર્થ કરે છે. [ જૈન દૃષ્ટિએ તિથિનિ અને પૌરાધન... સ્પષ્ટીકરણ ૧૨-૧૩-૧૪ બારમા નંબરમાં અટ્ઠ જ્ઞદ્ વિ॰ એ ગાથા છે. તેરમા નંબરમાં એ ગાથા ઉપર ગ્રન્થકાર સિવાય અન્ય કોઇએ કરેલી અથ દ્દિ થવ તા...દુત્તિમવેજી...વ્યતિનેમા૪૦ વિગેરે વાક્યો વાળી ટીકા છે. તે ટીકામાં અવિ શબ્દથી ઉભય તિથિની સંજ્ઞાની વ્યાખ્યા કરવા છતાં તે સ્થળે તેમાં તે ટીકાકાર વ્યતિરેક જણાવે છે તે કાઇ પણ પ્રકારે યોગ્ય ગણાય નહીં. અન્વય સિવાય વ્યતિરેક કયાંથી ? મૂળ ગાથામાં ‘અવ’ શબ્દ મહુવચનજ છે છતાં ટીકાકારે અહીં પ્રાતત્વાર્ વાર્થે વચનં કહીને એકવચનમાં ગણી લીધું, વળી સાક્ષી ગાથાની વ્યાખ્યા કરવાને તે ગ્રન્થકારના રિવાજ નથી, તેમજ પ શબ્દથી શંકા ઉઠાવી તેનું સમાધાન તો ગ્રન્થકાર પેાતે જુદું કરેજ છે આમ છતાં આ ગાથાની વ્યાખ્યાના ઉપયોગ કેવળ જાણી જોઈ ને એ વર્ગે અહીં જોડી દીધેા છે. તે વ્યાખ્યાના ભાવ (ટીપણામાં આવતી પર્વતિથિની હાનિની વખતે પૂર્વની અપર્વતિથિને વ્યવહાર થાયજ નહીં. અને પ્રાયશ્ચિત્ત લાયક ‘જે ન કરવાથી પ્રાયશ્ચિત્ત આવે એવા ’ વિધાના પર્વતિથિના નામેજ તે દિવસે કહેવાને સંઘમાં વ્યવહાર છે એમ તે વખત એટલે વિ. સં. ૧૯૧૫ની વખત એ ગ્રન્થમાં જણાવવામાં આવ્યું છે) તે વચનની સાથે સખ્ત વિરોધ ધગારાવે છે. કોઈપણ ગ્રન્થકાર પોતાના વક્તવ્યનો વિરાધ કરતી સાક્ષી ગાથા આપે કે તેવી વ્યાખ્યા આપે એ આકાશકુસુમવત્ છે. શાસ્ત્રકારની આ વસ્તુ સ્પષ્ટ રીતે સમજાય તેથી તે ગાથા અને તેની આ ભાવ પૂરતી વ્યાખ્યા નીચે આપી છે. तिथिपाते तिथिक्षये पूर्वैव तिथिर्ब्राह्या अधिધાયાં......તથા...જિતુ પ્રાયશ્ચિત્તાવિવિધૌ ચતુ જૈવેત્તિ વ્યયિમાનત્વાત્ (તત્ત્વતરંગિણી મુદ્રિત પૃષ્ટ ૩ ) તત્ત્વ એ છે કે શાસનને અનુસરનારા બુદ્ધિમાનેા તે પહેલા વાકયને અપ્રાપ્ત વિધાન કરનાર ગણીને વિધિવાથ તરીકે ગણે અને ખીજા પાદને સિદ્ધ છતાં આરંભ કરવાથી નિયમ વાકય ગણે અને તેથીજ ચે પૂર્વા॰ પ્રધાષના આખાય પૂવાહૂંથી ટીપણામાં આવતા પર્વતિથિના ક્ષયની વખતે પૂર્વની અપર્વતિથિમાં ૨૪ કલાક માટે પર્વતિથિનું વિધાન અને ટીપણામાં પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે બીજા દિવસેજ ચાવીસ કલાક માટે પર્વતિથિપણાના નિયમ ગણે છે અને તેજ વાત તત્ત્વતરંગિણીમાં ટીકાકારે સ્પષ્ટ શબ્દોમાં‘ચૌદશના ક્ષયે તેરશનું નામ લેવાના અભાવ અને ચૌદશજ કહેવાનું થાય છે'? એમ કહીને સ્પષ્ટ કરી છે. | જૈનધર્મને અનુસરતા કાઈપણ મનુષ્ય અજ્ઞાનતાથી કદાચ અવળે માર્ગે ચઢી જાય તે અર્સભવિત નથી. પરંતુ જેના હૃદયમાં વાસ્તવિકરીતિએ જૈનધર્મ વસ્યા હાય તે જાણીબુજીને તેા માર્ગથી વિપરીત એલેજ નહિ પરંતુ દુષમકાળના પ્રભાવે એથી વિચિત્ર વર્તન દેખાય તે શાસનપ્રેમીઆને તે ખરેખર ઘૃણાજ થાય. વસ્તુ એ છે કે—જે ગ્રન્થમાંથી અને જે થાના વિવરણમાંથી આ પાઠ એ વર્ગ તરફથી આપવામાં આવ્યા છે તે શ્રી તત્ત્વતરંગિણી ગ્રન્થ અને વિવરણમાંજ શાસ્ત્રકારે આપેલા ખૂલાસે નનુ પ્રદ્યુતિથિસ્ત્રીજા પતિથિતિ પ્રવળયો રાવોઃ ચોદયા અત્તિ ચતુવંશીત્વન॰ એ પાઠથી - પર્વતિથિના ક્ષયની ખાખતના' પ્રશ્નોત્તર પૂર્વક કરેલા છે અને જે તે એ વર્ગે આપેલા ઉપર મુજબના પાઠોની જોડેજ છે તે છતાં તે જાણી જોઈને એ વર્ગ તરફથી અહિં આપવામાં આન્ગેા નથી! Jain Education International અર્થ:-તિથિપાત વખતે • ( ટીપણામાં પર્વઃતિથિનો ) ક્ષય હોય ત્યારે તેનાથી પહેલાની તિથિ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy