SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ લવાદી ચર્ચામાં આ૦ શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલું ખંડન ] વદ અને ભવિષ્યકાળે ભાવિતિથિમાં આપ માન્યા | શબ્દ શાસ્ત્રકારને તે પડ્યો. સિવાય ઉદયતિથિ માની શકાય જ નહિ. તિવિર પુલ્વેનિહિએ વાક્ય પર્વતિથિને જેમ પૂર્વાચાર્યોના વચનથી તે નિષેધ અને ક્ષય હેય તે પહેલાની તિથિ (પર્વતિથિપણે) આપને ગણકાર્યા વગર ઉદયના ઉપલક્ષણથી આખો લેવી, એમ સ્પષ્ટપણે જણાવે છે. એટલે અષ્ટમી અહોરાત્ર તિથિ માનવામાં આવે તે આચાર્યમ- આદિના ક્ષયે સપ્તમી આદિને અષ્ટમી આદિ હારાજના વચન પ્રમાણે તિથિસંજ્ઞાને વિપર્યાસક- તરીકે જ લેવી પડે. જે એ અર્થ કરવામાં ન રીને પરિસંખ્યાત પર્વતિથિનું નિયમિતપણે કરવામાં આવે અને એ વર્ગ કહે છે તેમ (પર્વતિથિના) કઈ પણ વિચક્ષણ દેષ માનીને એથી વિપરીત ક્ષયે પૂર્વની તિથિમાં આરાધના કરવી એ અર્થ કંઈ કહી શકે નહીં. લેવામાં આવે, તે પ્રથમ તે એ અર્થ વૈયાકરણને અને તેથી આધાર તરીકે લેવાતા ટીપણાથી હાંસીપાત્ર લાગે. આવેલી પરિસંખ્યાત પર્વતિથિની હાનિવૃદ્ધિ વખતે કેમકે તેમ અર્થ કરતાં આરાધનાપદ આકાપૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિ-વૃદ્ધિ કરવામાં શમાંથીજ લાવવું પડે એટલું જ નહીં, પરંતુ આપત્તિ સર્વ પ્રકારે ગ્યતાજ રહી શકે છે. પર્વતિથિની | પર્વતિથિના ક્ષયની “શુન્યતાને છે અને એ વખતે ટીપણામાં હાનિ હોય તે વખતે આધાર તિથિપણે તે તિથિનુંજ વિધાન છોડીને) આરાધનાનું વિધાન તિથિઓ જણાવાય કરવામાં આવે તે તેમાં કેટલી બધી અયોગ્યતા એ વર્ગના પુરાવા પાઠ -૧૦-૧૧ રહે તે વાક્યર્થ સમજનારાઓને પણ સમજવી | ગઇ તિથીનાં ઘી ગૂંજી - | મુશ્કેલ નથી. થન સમ્મત્યપિયતિનિધિવા પુષ્યતિદિ. વળી ક્ષયે પૂર્વ તિથિઃ વાર્યા એ પદ્યાર્ધથી अहिआए उत्तराय गहियव्वा० પર્વતિથિના ક્ષયનું સ્થાન પુરવા માટે પૂર્વની અપર્વસિદિલા” તિથિપતે તિથિક્ષ પૂર્વે તિથિ- | તિથિનું સ્થાન ન લે અને તેને “અપર્વતિથિમાં પ્રહ ૩પત્યર્થ (તરવતળિ પૃષ્ઠ 3) | આરાધના કરવી એ અર્થ કરે તે તેમાં તિથિઃ સ્પષ્ટીકરણું ૯-૧૦-૧૧ | એ શબ્દ પ્રથમા છે તે જગે પર તિથૌ એમ - પૂર્વની અપર્વતિથિનું પર્વપણું વિહિત થાય | સપ્તમી કરવાની અજ્ઞાનતા આવવા સાથે તિથિશ્વ છે અને વૃદ્ધિની વખતે પહેલીમાંથી પર્વપણું નીકળી | વડે કરીને શ્રાદ્ધવિધિમાં શરૂ કરેલું તિથિ પ્રકરણ જાય અને ઉત્તરમાં પર્વપણું કાયમ થાય છે. એવું પણ બાધિત થાય, તે વાત ઓછી વિચારવા જેવી વખત કઈ વખત પણ કઈ સપ્તમી આદિ અ-| નથી. યાદ રાખવું કે પર્વતિથિને ટીપ્પણામાં ક્ષય પર્વતિથિને આરાધ્ય તિથિ તે કહી શકે જ નહિ હોય ત્યારે “પહેલી અપર્વતિથિને ક્ષય કરે” એટલે અષ્ટમી આદિ પર્વતિથિ હોય ત્યારે આરા- એ આ ક્ષે પૂર્વા પાદને વાક્યર્થ છે, એમ ધ્યપણાને અર્થ “પર્વતિથિપણે” એમ કરજ | કેઈપણ કહે નહિ પરંતુ તાત્પર્યાર્થ જરૂર એ આવે પહે, આજ કારણે “હા” એવા સાધારણ શબ્દના | કે પૂર્વની અપર્વતિથિની “સંજ્ઞા” એટલે “વ્યવપર્યાયને અર્થ શાસ્ત્રકારે “પયા” એમ કર્યો | હાર' ઉડી જવાથી તે પૂર્વની અપર્વતિથિના ક્ષયએટલું જ નહીપણ ત્ય' કહીને “શાહ’ શબ્દને | નેજ વ્યવહાર થાય. અર્થ “પર્વતિથિના” આદરપૂર્વક લેવી એમ જણ- 1 લી @િા તથા એ પાઠને અર્થ પણ | વ પડ્યો. અર્થાત્ અપર્વતિથિને પર્વસંજ્ઞા આ પર્વતિથિની વૃદ્ધિ હોય તે તે “પર્વતિથિથી આગપને પર્યપણે લેવા માટે “ ચા” જે આકરે | ળની તિથિ લેવી,” એ અર્થ તે અણસમજુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy