SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ વિજયજી’ પાસે છે તેમાં પણ ચાખ્ખું લખાણ છે કે—પૂનમના ક્ષયે ખારસ તેરશ ભેગા કરવા એટલે બારસને બીજે દિવસે ચૌદશ ને તેને બીજે દિવસે અમાવાસ્યા કરવી. ) વળી સ. ૧૮૭૧ માં વડાદરાથી પંડિત શ્રી દીવિજયજીએ જે કહાનમ પ્રગણાના સાધુએ ઉપર કાગળ લખ્યા છે (અને જે કાગળની નક્કલ આચાર્યશ્રી વિજયઉદયસૂરિજી પાસે વિદ્યમાન છે તથા જેના કેટલાક ભાગ શાસ્ત્રીય પૂરાવાની ચાપડીમાં છપાયેલા પણ છે.) તેમાં પણ સ્પષ્ટ જણાવે છે કે અમાવાસ્યા કે પૂનમ ત્રુટતી હોય ત્યારે શ્રીદેવસૂરગચ્છવાળા તેરશને ઘટાડે છે” આ બધી વસ્તુને જોનાર જાણનાર ને માનનાર મનુષ્ય કાઈ દિવસ પણ એમ ન કહી શકે કે–શ્રીતપાગચ્છવાળાએ પૂનમ-અમાવાસ્યાના ક્ષયે ચૌદશ પૂનમ કે ચૌદશ અમાવાસ્યાને એક જ દિવસે ભેગા કરીને [ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પૌરાધન... | મમાં આઠમ આદિની આરાધના કરે તે તે દોષથી કેમ છટક્તા હશે? તે કહેવું મુશ્કેલ છે. વાસ્તવિક રીતિએ કાઈ પણ પર્વની ખાધા સિવાય શ્રીઉમાસ્વાતિવાચકજીના ક્ષયે પૂર્વના પ્રધોષની અર્ધજ્ઞતીય ન્યાયે અવગણના કરીને ખરતરાએ કરેલી પ્રવૃત્તિને અંગે આ સર્વ કથન છે. એ વાત ગ્રન્થકારે શરૂઆતથીજ કહેલી હોવા છતાં એ વર્ગના મગજમાં કેમ નથી આવી ? એ સમજવું સુજ્ઞાને માટે કઠણ નથી. ચૌદશ માનવામાં પૂનમના અનુષ્ઠાનના લેાપની આપત્તિ કેમ નથી આપવામાં આવી અર્થાત્ ત્યાં મૃષાવાદની આપત્તિ કેમ નથી આપી ? એવું કહેવામાં એ વર્ગ શ્રીતત્ત્વતરંગિણીમાં એ સ્થળે પાક્ષિક પ્રકરણ શરૂ થયું છે' એ વાત કેમ ભૂલી ગયા ? Jain Education International વળી અનુષ્ઠાનલાપ કરતાં પણ મૃષાભાષાના મોટો દોષ છે એ વાત પાંચ મહાવ્રતધારી એ વર્ગ ન સમજી શકે એમ તે સંભવિત નથી. માનતા હતા. | વળી આ આખું વાકય એ તેા સ્પષ્ટજ કરે છે કે એક તિથિએ એ અનુષ્ઠાન નહીંજ થાય. જો આમજ છે તે પછી એ વર્ગને ચૌદશ પૂનમ કે ચૌદશ અમાવાસ્યા જેવી જિયાત તિથિઓને એક દિવસે એકઠી માનવાની ધારણાએ કઈ નજરે - દ્ભવી હશે ? (i) એ વર્ગ પોતાના લખાણના ભાવ લખતાં એમ કબુલે છે કે પૂનમને દિવસે પાક્ષિકનું અનુષ્ઠાન ખરતરા કરે છે, તા પણ તેને ચૌદશના અનુષ્ઠાનના લેાપની આપત્તિ ગ્રન્થકાર પૂનમ માનવાને લીધે આપે છે. તેા પછી એ વર્ગ અષ્ટમી અને ચતુર્દશી આદિના ક્ષયની વખતે સાતમ અને તેરશની ઉદયતિથિ (અહારાત્ર) માની જે અષ્ટમી અને ચતુર્દશીની આરાધના કરે તો પણ અષ્ટમી અને ચતુર્દશી આદિ પર્વતિથિએ (તે દિવસે ચાવીસે કલાક સંજ્ઞા આપીને) નહિ માનેલી હોવાથી પેાતાને અષ્ટમી અને ચતુર્દશી આદિના અનુષ્ઠાનાના લેાપની આપત્તિ, વિનાધાર = નાથૈયું (તિથિરૂપ આધાર વિના આરાધનારૂપ આધેય નહીં) ની માફ્ક કેમ ન સૂઝી ? | એ વર્ગ પૂનમના દિવસે ખરતરા પક્ષી કરે તેમાં પણ પૂર્ણિમાના અનુષ્ઠાનનો સમાવેશ કરવા તૈયાર થાય છે. જ્યારે શાસ્ત્રકાર તેા તે ચૌદશ પૂનમ અને દ્વિવસાએ એ ઉપવાસરૂપી છઠ કરવાથી તે અન્ને પર્વતિથિની આરાધના થાય અને તે કરવી જ જોઈએ એમ ફરજ તરીકે જણાવે છે. વળી જેમ તે દિવસે અહેારાત્રની પૂનમ માનેલી હોવાથી પોતાની માન્યતાની અપેક્ષાએ પણ ખરતરો જો મૃષાવાદી થાય છે, તેા પછી જે આઠમના ક્ષયે સાતમ આદિ માની તે તે સાત- / (મો)શ્રીઉમાસ્વાતિ વાચકજીના ‘વૃદ્ધો જાર્યા તયોત્તા 'ના વચનને અનુસરીને તેજ શ્રી દેવસૂરિજીના પટ્ટકના આધારે શ્રી તપાગચ્છવાળાઓ પૂર્ણિમા ને અમાવાસ્યાની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરે તેમાં દોષનો લેશ પણ ન ગણાય. અને જો એમ ન ગણીએ તે ઉયવાળી તેરશ છતાં ચતુ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy