________________
}ર
હોત તો તસ્યાવ્યાયન ની જગો પર દોર. વ્યાધનમ્ એમજ કહેવું પડત પણ એમ નહિ કહેતાં જે તસ્યા અષિ કહ્યું છે તે સ્પષ્ટ જણાવે છે કે ચૌદશને દિવસે પૂનમ માનેલી હોવાથી તે ક્ષીણુ એવી પણ પૂનમનું આરાધન ચૌદશે થયું અને તેથી ચૌદશનું નામ પણ ચૌદશને દિવસે એ વખતે રહ્યું નહિ. આથીજ ખરતાએ શાસ્ત્રકારને હોર્નમાલીક્ષયે મવતાપિ ા ગતિઃ એમ કહીને આપત્તિ આપી છે (એ રીતે ચૌદશે ચૌઢશનું નામ ઉડયું, પરંતુ તેનું આરાધન તેરશે થયેલું છે. કારણકે તેરશમાં પણુ ચૌદશની વિદ્યમાનતા હોવાથી તેરશે ચૌદશ થાય છે. ) ગ્રન્થકાર જે ચૌદશે પૂનમ ન માનતા હોત અને એ વર્ગે જણાવ્યું છે અને માન્યું છે તેમ જો પૂનમના ક્ષયને અંગે પૂનસના પ્રશ્ન હોત તા ગ્રન્થકારશ્રીની પાસે ચૌદશના દિવસે પૂનમનો ભાગ અને પૂનમની સમાપ્તિ કહેવા રૂપ કહેલા ઉત્તરા હતા. પણ તેમ અપાયા નથી. (i) યતવ્રુતિત્વેન ચતુરાં પૌર્ણમસ્યા
वास्तव्येव स्थितिः
આ પંક્તિમાં ગ્રન્થકાર સ્પષ્ટ કહે છે કે પૂર્ણિમાના ક્ષયની વખતે ચૌદશને દિવસે વાસ્તવિક રીતે પૂનમનુંજ સ્થાન છે અને તેમાં હેતુ તરીકે પૂનમના ક્ષયને જણાવે છે. અર્થાત્ પૂનમનો ક્ષય હોય ત્યારે ચૌદશે પૂનમજ થાય. નવા વર્ગના કહેવા પ્રમાણે લઈએ તા તે ઉદયયુક્ત ચૌદશને દિવસે શાસ્રકારના કહેવા મુજબ એકલી ક્ષીણ પૂનમની વાસ્તવિક સ્થિતિ ન રહે, પરંતુ ચૌદશ અને પૂનમ બન્નેની વાસ્તવિક સ્થિતિ થાય. વળી નવા વર્ગ તો પૂનમ કરતાં ચૌદશને પ્રધાનતિથિ કહે છે માટે નવા વર્ગના હિસાબે તો પૂનમના ક્ષયે ચૌદશને દિવસે ચૌદશનીજ વાસ્તવિક સ્થિતિ ગ્રન્થકારે કહેવી જોઈએ ને ? તે તો કહી નથી તેમજ જો નવા મતે એવા વખતે માનેલા સમાપ્તિના સિદ્ધાતને આગળ કરીએ તો તા ચૌદશે સમાપ્તિવાળી પૂનમ હોવાથી એ વર્ગને હિસાબે પણ પૂર્ણિમા- (
Jain Education International
[ જૈન દૃષ્ટિએ તિથિનિ અને પૌરાધન...
નીજ આરાધના થાય એટલે સમાપ્તિના સિદ્ધાન્તથી ચૌદશની આરાધનાને પૂર્ણિમાના ક્ષય વખતે નિરાધારજ રહેવું પડે.
(ૠ) પૂર્ણિમાના ક્ષયની વખતે ચૌદશને દિવસે આખા દિવસ પૂનમ મનાતી હતી અને ચૌદશનો ઉદય હતો છતાં ચૌદશ મનાતી ન હતી, અર્થાત્ તે ચૌદશ તેરશે મનાતી હતી. તેને અંગેજ તપાગચ્છવાળાએ પક્ષીના નામને સહન કરતા નથી એ પ્રતિબંધી ખરતરાએ શાસ્ત્રકારને આપી હતી.
પૂનમના ક્ષય વખતે ચૌદશમાં ચૌદશ પૂનમ ઉભયનું વિદ્યમાનપણું હોવાથી તે ઉભય પર્વતિથિ માનવાની હોત તો તે વાત તત્ત્વતરંગિણીમાં આગળ તેરશ અને ચૌદશની ચર્ચા વખતે, તામ્ર અને રત્નના દૃષ્ટાન્તથી ચર્ચાણી છે, ત્યાં જણાવાઈ હોત. વળી એ રીતે પૂનમના ક્ષયે ચૌદશ ત્રાંખા જેવી અને પૂનમજ રત્ન જેવી રહે. અને તેરશે તેરશનું નામ નહિં લેવાની માફક ચૌદશે ચૌદશનું નામ લેવાનું પણ રહે નહિં. એ વાત આ વર્ગ અહિં કેમ યાદ નહિ કરતો હોય ?
વૃદ્ધિની વખતે પણ પહેલી પૂનમ કે પહેલી અમાવાસ્યાએ પક્ષી કરવાનો જે આલંભા ખરતરાએ તપાગચ્છવાળાને ‘ ઉત્સૂત્રખંડન ’ નામના ગ્રન્થમાં વૃદ્ધો ક્ષિજ યિતેવું વિ? એમ કહીને આપ્યા છે તે જો ટીપ્પણાની પહેલી પૂનમ કે પહેલી અમાસે તપાગચ્છવાળાએ વૃદ્ધી યાાં તોત્તા એ પ્રદ્યાષ બીજી વખત પ્રવર્તાવીને ચોદશ નજ કરતા હોત તો નજ આપત. વસ્તુતઃ આ મુદ્દોજ પૂનમ કે અમાવાસ્યાની વૃદ્ધિ માટેનો નથી અને એ વર્ષે આ સ્થળે નિરર્થકજ વૃદ્ધિનો પ્રસંગ પણ ચર્ચા છે.
શ્રી તત્ત્વતરંગિણીમાં ચાલેલું આ નજીવાળું પ્રકરણ પૂનમના ક્ષયે પૂનમે ચૌદશ માનીને પૂનમે પક્ષી કરનાર ખરતરાના નિષેધ માટે છે.
ચૌદશની પર્વતિથિને સાચવવા માટે તત્ત્વતરંગિણી પૃષ્ઠ-૩ માં જેમ ટીપ્પણાની ચૌદશના
For Personal & Private Use Only
www.jainelibrary.org