SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ...લવાદી ચર્ચામાં આ૦ શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલું ખંડન ] ૬૧ વાળા ઉપર (અ)માં જણાવેલે ભાગ અભિપ્રાય | દ્વિવચનથી જણાવત નહિ, એટલુંજ નહિં પરંતુ પાંચમ અને પૂનમના ઉત્તર જુદા હોવાની પણ જરૂર રહેત નહિ. આશ્ચય કોઈપણ પૂર્વકજ જોડયો નથી એમ કહેવામાં કોઈપણ પ્રકારે ભૂલ થતી હોય તેમ લાગતું નથી. વળી પૂર્ણિમાના ક્ષયે ઉદયયુક્ત ચૌદશને દિવસે ચૌદશનું નામ ન સહન થવાને લીધેજ તે ઠેકાણે ખરતા તરફથી એ શંકા થઈ છે એ વાત સ્પષ્ટ છતાં તે શંકાને આ વર્ગ પૂનમની સાથે લટકાવી દે છે, એ છે. આખા તે તત્ત્વતરંગિણી ગ્રન્થમાં જગો પર ‘ શાસ્ત્રકાર પૂર્ણિમાના ક્ષયે પૂર્ણિમા માનતા નહોતા ” એ વાતની ગંધ સરખી પણ એ વર્ગે પેાતાના આખા સમર્થનમાં જણાવી પણ નથી, તેમ સાખીત પણ કરી નથી. વળી એ વર્ગની રીતિ પ્રમાણે તે પૂનમના ક્ષયે ચૌદશના દહાડે ચૌદશ ને પૂનમ બન્નેની આરાધના કરાય છે. તે તેમાં પક્ષીના કે પૂનમના નામ સહન ન થવાની આપત્તિજ કયાં રહે છે ? | ટીપ્પણાની પૂનમના ક્ષય વખતે, એકલા તે પૂનમનાજ તપ (આરાધના)ના પ્રશ્નમાં શ્રી હીરસૂરિજી મહારાજે જ્યારે : યોશી-ચતુર્વો: ’ એમ દ્વિવચન કેમ વાપરવું પડયુ છે ? એ વાત એ વર્ગ વિચારે તેા તેને એ તિથિ ભેળી કરવાની અણુસમજથી તુરતજ વિરમવું પડે તેમ છે. ખરી રીતે તે। શ્રી તત્ત્વતરંગિણીમાં ખરતરાએ કરેલી આ · શંકા ’ ટીપણાની પૂનમના ક્ષય વખતે ચૌદશના દિવસે ચૌદશના નામને નહિ સહન કરવા પૂરતી છે, છતાં એ વર્ગ કઈ બુદ્ધિથી એ વાત પૂનમને જોડે છે તે વિજ્ઞોને સમજવું મુશ્કેલ નથી. (ૐ) શ્રી તપાગચ્છવાળાઓ તિથિના ભેાગ કે સમાપ્તિને અંગે કોઈપણ દિવસ તિથિ માનવાને તૈયાર થયેલા નથી. તેઓ તા ‘ ટીપણાના ઉદય કે ક્ષયે પૂર્વાં॰ આદિનો ન્યાય લઈ નેજ તિથિ અહારાત્ર પ્રમાણ માને છે. ( જો એમ લેવામાં ન આવે તો નામ અને પડવાના ક્ષયે આઠમ 6 | અને પૂર્ણિમાએ · આઠમ અને પૂર્ણિમા માનવાને વખત ન રહેતાં' નામ અને પડવા માનવાના વખત આવે કેમકે તે દિવસે નામ અને પડવા વિગેરેના ભાગ અને સમાપ્તિ છે. ) (૪) શ્રી તત્ત્વતરંગિણીકાર જેઓને પોતાના મહાપુરૂષ તરીકે આચાર્ય કહીને જણાવે છે તેવા શ્રી હીરસૂરિજી મહારાજ પોતાના હીરપ્રશ્ન નામના મુદ્રિત ગ્રન્થ પૃષ્ટ ૩૨માં પૂનમના ક્ષયે (અનુક્રમે) તેરશ અને ચૌદશને દિવસે ચૌદશ અને પૂનમની આરાધના કરવાનું સ્પષ્ટ શબ્દોથી જણાવે છે કેમકે પૂનમના ક્ષયે પૂનમના તપ ( આરાધના)ના પ્રશ્નમાં શ્રી હીરપ્રશ્ન મુદ્રિત પૃષ્ટ ૩૨માં ‘ત્રયો॰’એમ દ્વિવચન સ્પષ્ટ શબ્દોથી વાપરે છે, જો આ નવા વર્ગના કહેવા પ્રમાણે શ્રી હીરસૂરિજી કે ખીજા કાઈ તપાગચ્છીય, ટીપણાની પૂનમના ક્ષયે આરાધના માટે જે ચૌદશ પૂનમ ભેગા કરતા હોત તો જેમ તે પૃષ્ઠ ૩૨ ના તેજ પ્રશ્નમાં પ્રથમ પંચમીના ક્ષયને અંગે તપ (આરાધના)નો પ્રશ્ન આ પૂનમ ક્ષયના પ્રશ્નની સાથેજ' થયા છે તેમાં તેની આરાધના, પૂર્વાં તિથી એમ એકવચન વાપરીને પહેલાની તિથિમાં જણાવ્યું છે તેમ અહિં પણ પૂર્વાં તિથી એક વચનથી | (૩) ગ્રન્થકાર ોપિવિદ્યમાનત્યેન॰ એ પાઠ કહીને હેતુ તરીકે (ખરતરે માનેલા ભાગની અપેક્ષાએ) તે ક્ષીણ પૂનમની ઉદયયુક્ત ચૌદશમાં વિદ્યમાનતા જણાવીને સાધ્યમાં તે ઉદયયુક્ત ચતુર્દશીને દિવસે ક્ષીણ એવી પણ પૂનમનું આરાધન કહે છે છતાં એ વર્ગ ‘ તા પિ ’ના અર્થ કોવિ એવા કરવા જાય છે અર્થાત્ ષિ શબ્દ ક્ષીણ એવા વિશેષણને જણાવવા માટે હતા છતાં તે : અત્તિ શબ્દને સમુચ્ચય એવા અર્થમાં લેવા જાય છે, પરંતુ વાસ્તવિક નથી કેમકે શાસ્ત્રકારને એ 6 જણાવત, પણ યોશી ચતુર્દ્રયોઃ ’એમ / પ્રસંગે પૂર્વતિથિમાં બન્ને તિથિનું આરાધન માન્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy