SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પક -લવાદી ચર્ચામાં આ૦ શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલું ખંડન ] સમાલોચના-કાર્તિકી પૂર્ણિમાની યાત્રા ટી- વતી પર્વતિથિની હાનિ-વૃદ્ધિની વખતે જૈનશાસ્ત્ર પૂણાની પૂર્ણિમાના ક્ષયે તેરશે ચૌદશ કરીને તેને અને પરંપરાને આધારે પૂર્વ કે પૂર્વતર અપર્વબીજે દિવસે કરવાની શાસ્ત્રજ્ઞા છે. | તિથિની હાનિ-વૃદ્ધિ માનનારે, કહેનારે અને આણુસૂરગચ્છ, કે જે તપાગચ્છની ચાલતી આરાધના હતા. અને પછી એ વર્ગ ટીપ્પણા પરંપરાથી જુદા પડી પૂર્ણિમાની વૃદ્ધિએ પડવાની પ્રમાણેજ પર્વતિથિની હાનિ-વૃદ્ધિને કહેનાર, વૃદ્ધિ માનવા લાગ્યો હતો, તે પણ ટીપ્પણાની માનનારે અને આચરનારે થયે છે. તે પૂર્ણિમાના ક્ષયે તે તેરશને ક્ષયજ માનનાર ૨. હવે જ્યારે તેઓને એમજ ઈષ્ટ છે તે હતે, એટલે જૈનશાસનને માનનાર કેઈ પણ મનુ- પછી તે વગ પિતાના ઈશ્યએ-મુદ્દાઓમાં “શાસ્ત્રબ્દ પૂર્ણિમાના ક્ષયે ચૌદશ-પૂનમ ભેળાં તે આ કારે પર્વતિથિની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર વર્ગની જેમ માનતેજ નહોતે. વર્તમાનમાં પણ અપર્વતિથિની હાનિ-વૃદ્ધિ કરીને પર્વતિથિ કહેશાસનવર્તિ સમગ્ર લકે ટીપણાની પૂર્ણિમાના વાનું અને માનવાનું કહે છે કે કેમ? અને કહે ક્ષયે પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં તેરશને ક્ષય માનતા નું છે તે તે સાચું છે કે કેમ?” એ બાબતના ખુલાસા હેવાથી તેમને તે તે ક્ષીણ પણ પૂર્ણિમા અખંડ | કરવા જોઈતા હતા, પરંતુ એ વર્ગના આ ૨૫ રહે છે. અને તેથી તેમને “કયે દિવસે યાત્રા થાયઈશ્ય-મુદ્દામાંથી એક પણ ઈશ્ય એ વાતને સીધી અને કયે દિવસે યાત્રા ન થાય?” એમ એ વ- | રીતે સ્પર્શનારાજ નથી. ગની માફક વિચારવાનું રહેતું જ નથી. “યાત્રા”| ૩. એ વર્ગે આપેલા આ ૨૫ ઈશ્ય-મુદ્દાએ ચોમાસી પછીનું કર્તવ્ય હોય તો તેની પૂર્ણિ. એને પણ અનુકૂળ ન હોઈને ચાલુ વિવાદ જે માના દિવસની નિયતતા રહે અને ચૌદશના દિ- “પર્વતિથિની ટીપણામાં આવતી હાનિ-વૃદ્ધિને વસે ન જ થાય. અને તેમ ન હોય તો પણ અંગે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિ-વૃદ્ધિ ચૌદશે યાત્રા કરનારને પીકેટીંગ કરીને કેણ રોકવા કરીને પર્વતિથિની સંજ્ઞા અને માન્યતા કરવી ગ્ય બેસે છે? નથી” એ બાબત સાબીત થાય તેવા પુરાવા આપ્યા જો કે આ મુદ્દાને ચાલુ ચર્ચા સાથે કઈ પણ જ નથી? જાતને સંબંધ છે જ નહિં, છતાં અહિં એ વર્ગ ૪. એટલે એ સર્વે પુરાવાઓ મૂળ મુદ્દાને લખ્યો છે માટે સમાલોચના કરી છે. અડક્યા સિવાયજ ચાલ્યા છે એમ માનવું જોઈએ. ઉપસંહાર આનન્દસાગર સહી. દ. પિતે ૧. એ વર્ગ સં. ૧૯૯૧ સુધી ટીપણામાં આ- | તા. ૫-૧-૪૩. શ્રી દેવસૂર તપાગચ્છમાં કઈ સદીઓની પરંપરાથી પચાંગમાં આવતી પતિથિ કે પર્વનન્તર પર્વતિથિના હાનિ-વૃદ્ધિના પ્રસંગે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની - હાનિવૃદ્ધિ થતી હતી અને થાય છે તેનાથી વિરૂદ્ધ થયેલા વ આપેલા શાસ્ત્રપાઠની સમાલોચના.. ચંડાશુગંડૂ નામના લૌકિક પંચાંગમાં પર્વ કે છે તેનાથી એ વર્ગ વિ. સં. ૧૯૧ પછી જુદો પર્વાનન્તર પર્વતિથિની હાનિ-વૃદ્ધિ આવે છે, ત્યારે પડ્યો છે અને તે વર્ગશ્રી દેવસૂર તપાગચ્છસંઘ પૂર્વ કે પૂર્વતરની અપ- | (૧) ટીપ્પણામાં આવતા પર્વ કે પર્વીનન્તર તિથિની હાનિ-વૃદ્ધિ કરતો આવ્યો છે અને કરે ! પર્વતિથિના ક્ષયની વખતે એક અપર્વતિથિને દિવસે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy