SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ ..લવાદી ચર્ચામાં આ૦ શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલું ખંડન ] વગરની ગણી લે છે તેમ) અલ્પભેગ અને સમા- | મુદ્દો ૨–પૂર્ણિમા અને કલ્યાણકતિથિઓ,એ બેમાં પ્તિ વગરના ગણીને પર્વતિથિનો બાધ કરવો પડે અવિશેષતા છે કે વિશેષતા છે? એટલે કે નવમીના ક્ષયે અષ્ટમીને અને પડવાના | સમાલોચના-પૂર્ણિમા એ ફરજીયાત ચતુક્ષયે પૂર્ણિમાને એ વર્ગથી માની શકાય જ નહિં. | પૂવી માંહેની પર્વતિથિ છે, અને કલ્યાણક ફરજીતેમજ જે એ ફાળે પૂર્વા વાક્યો ભગવટા અને | ચાત પર્વતિથિમાં નથી. સમાપ્તિને લીધે હોય તો એ વર્ગને જે પર્વતિથિઓ | મુદ્દો ૨૧-બીજ, પાંચમ, આઠમ, અગીયારસ અને પ્રથમ દિવસે અધિક ભગવાળી હોય તે તે દિવસે | ચૌદશે પરભવના આયુષ્યનો બંધ પડવાની જેટલી અને તે પર્વતિથિએજ આખો દિવસ માનવી પડે. | " જેવી સંભવિત(તા) છે, તેટલી અને તેવી સંભવિતતા પૂર્ણિમા, અમાવાસ્યા કે અન્ય કલ્યાણતિથિઓ આદિએ મુદ્દો ૧૮-કલ્યાણતિથિઓ એ પર્વતિથિઓ ગણાય | ખરી કે નહિ? કે નહિ? સમાલોચના-પર્વતિથિએ આયુષ્યના બંસમાલોચના–કલ્યાણકતિથિઓ એ ફર- ધને નિયમ જૈન જ્યોતિષના પ્રચાર વખતે ગણાય જીઆત પર્વતિથિઓ નથી: હોય તે પ્રાયિક છે અને તે મૂળશાસ્ત્રોમાં ઉલ્લેઅષ્ટમી આદિ તિથિઓ ફરજીયાત પર્વતિ- | ખિત નથી. થિઓ છે, અને તે મુખ્યતાએ પૌષધ આદિકથી પરભવનું આયુષ્ય બાંધવા સંબંધી ફરમાન આરાધ્ય છે. કલ્યાણતિથિઓ મરજીયાત છે, | કરનાર જ્ઞાની પુરૂષોની વખતે કઈ પણ તિથિનીજ અને તે મુખ્યતાએ તપાદિકથી આરાધ્ય છે. એક વૃદ્ધિ થતી નહોતી તે પર્વતિથિની વૃદ્ધિ તે થાય જ દિવસે ઘણાં કલ્યાણ હોય છે પણ એક દિવસે ક્યાંથી? હોયજ ક્યાંથી? અને જો એમ હોય ઘણી પર્વતિથિઓ હોતી નથી. વળી કલ્યાણકમાં તો પછી આયુષ્યને ન્હાને સાચા વિષયને મરડી ત્રણ-ચાર તિથિ સુધીજ પાછળ હઠવાનું પારંપરિક નાંખનારા આવા મુદ્દાથી ફાયદો પણ શું? બીજ વિગેરે પાંચ પર્વતિથિએ પ્રથમ તે આ યુષ્યબંધ પ્રાયિક છે. તે પાંચ પર્વતિથિઓ સિવાય મુદ્દો ૧૯-ઉદય, ક્ષય અને વૃદ્ધિ સંબંધીના જે નિયમો ચતુષ્કર્વી, પંચપર્વ અને ષટ્રપર્વને લાગુ થાય, તે જ નિયમ | આયુષ્યબંધ નથી એવું એક પણ શાસ્ત્રવચન નથી. અન્ય સર્વ પર્વતિથિઓને પણ લાગુ થાય કે નહિ? | વળી આગમેક્ત વચન તો અષ્ટમી, ચતુર્દશી, પૂ ર્ણિમા અને અમાવાસ્યા માટેજ છે, અને ફરસમાલોચના–ઉદયાદિકના નિયમ ફરજી. જીયાત આરાધના પણ તેની જ છે. તે ચારે તિયાત પર્વતિથિ સિવાયની પર્વતિથિઓને ત્રણ કે | થિઓ ફરજીયાત આરાધ્ય દેવાથીજ તેનાં ફળને ચાર વખત લાગુ પડે. જણાવવાની જરૂર ન પડી. બીજ વિગેરે તિથિઓ પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં પર્વતિથિના ક્ષય વખતે આરાધનામાં વિવાદસ્થાન હોવાથી તેના ફળને પૂર્વની અપર્વતિથિની સંજ્ઞાને અભાવ કરીને આખા જણાવવાની શાસ્ત્રકારને ફરજ પડી છે. દિવસ માટે શાસ્ત્રકારોએ તે ક્ષીણ પર્વતિથિનીજ શ્રાદ્ધવિધિ વિગેરેમાં સ્પષ્ટ શબ્દોથી પૂર્ણિમા સંજ્ઞા કાયમ કરી છે, તેવી રીતે કલ્યાણકેને માટે અને અમાવાસ્યાને પણ તે તિથિઓની સાથેજ સ્પષ્ટ લેખ હોય તે તે જાહેર કરવો જોઈએ. પર્વમાં જડેલી છે. અને પૂર્ણિમા વિગેરેમાં આરાએ કઈ પણ જણાવ્યા વિનાને સર્વ પર્વતિ- ધના ન કરવાથી પ્રાયશ્ચિત્ત જણાવ્યું છે. તેવું બીજ થિએને માટે આ જાહેર કરાતે મુદ્દો માત્ર વિગેરે તિથિઓમાં આરાધના ન કરાય તે પ્રાયસાચી વાતને ગુંચવવા માટે ગણાય. શ્ચિત્ત છેજ નહિ, વિધાન પણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy