SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ [ જૈન દૃષ્ટિએ તિથિનિ અને પર્વોરાધન... સમાલોચના-પક્ષી ચામાસી અને સંવત્સરી એ ત્રણે પ્રતિક્રમણામાં દેવસિક પ્રતિક્રમણ જુદું કરવું પડે છે, તેમજ દિવસ સંબંધી પ્રાયશ્ચિત્તના કાઉસ્સગ્ગ પણ જુદો કરવાજ પડે છે, માટે એક બીજાના તપ કે પ્રતિક્રમણને એક ખીજામાં સમાવેશ થાય નહિ. નહિં રહેતાં અનુક્રમે ચૌદશ અને ચોથનીજ સંજ્ઞા હોવાથી તે તે સંખ્યાપ્રમાણ રાત્રિ-દિવસનું ઉલ્લંધન થતું નથી; પરંતુ ચોમાસી ચૌદશના ક્ષયની વખતે ઉદયવાળી તેરશ ગણીને જે તે તેશમાંજ ચામાસી ચૌદશ માનનાર છે, તેને તે ૫૦ અને ૭૦ દિવસની · શ્રી સંવચ્છરીને અંગે આગળ પાછળની ’ મર્યાદાનું ઉલ્લંઘન થાય છે; અને પક્ષ્મી ૧૬મા દિવસે તેમજ ચેામાસી ૧૨૧મા દિવસે થવાથી પક્ષી અને ચોમાસીની મર્યાદાનું પણ ઉલ્લંઘન થાય છે. | | એવીજ રીતે ભાદ્રપદ્મ શુદિ ચોથના ક્ષયે સૂર્યોદયવાળી ત્રીજ માનીને તે ત્રીજને દિવસે ચોથ સંવચ્છરી કરનાર વર્ગને આગામી સંવચ્છરીએ પણ ૩૬૧ દિવસજ થતા હોવાથી મિથ્યાત્વાદિક ઢાષામાં જવુંજ પડે છે. | જો ચામાસી પ્રતિક્રમણમાં પાક્ષિક પ્રતિક્રમણુના સમાવેશ કરવા ઈષ્ટ હોય તેા પછી પક્ષી ચામાસી અને સંવચ્છરીને દહાડે આવંતમાં જે દેવસી પ્રતિક્રમણ કરવું પડે છે તે કરવુંજ ન પડત. તેમજ પક્ ખી, ચામાસી અને સ્વચ્છરીને દહાડે તે તે દિવસના પ્રાયશ્ચિત્તના અનુક્રમે જે ૧૨-૨૦ અને ૪૦ લેાગસ્સના કાઉસગ્ગ કરવામાં આવે છે. તદુંપરાંત તે તે દિવસે તે તે દિવસ સંબંધીના પ્રાયશ્ચિત્તના પણ કાઉસ્સગ્ગ જુદો કરવા જ પડે છે, એટલે એક બીજાના તપના પણ એક બીજામાં સમાવેશ કરવા તે સપ્રમાણ ગણાયજ નહિ. કેટલાક પૂર્વાચાર્યાંની માન્યતા તે પક્ષ્મી પણ પહેલાં પૂર્ણિમાની હતી, એ શાસ્ત્રલેખાથી સ્પષ્ટ છે. | મુદ્દો ૧૭-આરાધનાને અંગે, ક્ષયના પ્રસંગે ક્ષીણુ તિથિના ભાગવટાની સમાપ્તિ પૂર્વની તિથિના દિવસે હાય છે, અને વૃદ્ધિના પ્રસંગે વૃદ્ધા તિથિના ભોગવટાની સમાપ્તિ ઉત્તરા તિથિના દિવસે હેાય છે—એ જ એક હેતુથી “ ને પૂર્વા તિથિીયા ( તિથિ: વાર્તા) વૃદ્ધૌ પ્રાઘા (જાર્યા) તથોત્તત્ત” એવા કથન દ્વારા ક્ષયના પ્રસંગે પૂર્વાતિથિ અને વૃદ્ધિના પ્રસંગે ઉત્તરા તિથિ ગ્રહણ કરવાની આજ્ઞા કરાઇ છે કે તેવી આજ્ઞા કરવામાં ભોગવટાની સમાપ્તિ સિવાયના કાઇ હેતુ રહેલા છે? ૫૪ પણ નહિ, તેમજ આરાધાય પણ નહિ. મુદ્દો ૧૫-ચામાસી તપમાં પાક્ષિકના તપના અને ચામાસી પ્રતિક્રમણમાં પાક્ષિક પ્રતિક્રમણનો સમાવેશ થાય કે નહિ ? મુદ્દો ૧૬–પહેલી પુનમે કે અમાસે ચતુર્દશીના આરોપ દ્વારા પાક્ષિક કે ચામાસી માનવામાં આવે તે અનુક્રમે ૧૫ અને ૧૨૦ રાત્રિ-વિસનું ઉલ્લંધન, તથા ભાદરવા સુદિ પહેલી પાંચમે આરેાપદ્રારા ભા. સુ. ૪ માની સેવત્સરી કરવામાં આવે તા ૩૬૦ રાત્રિ-દિવસનું ઉલ્લંધન થાય કે નહિ ? સમાલાચના—તેરશ માનીને ચોમાસી કરે અને ત્રીજ માનીને સંવત્સરી કરે તેવા નવા વર્ગને તે તે નિસંખ્યાનું ઉલ્લંઘન થાય અને તેથી અ નંતાનુબંધી અને મિથ્યાત્વમાં જાય. ટીપ્પણાંની પહેલી પૂનમ, અમાસ કે પાંચમની પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં તે તે નામે સંજ્ઞાજ | Jain Education International સમાલાચના—ક્ષયમાં પૂર્વતિથિ અને વૃદ્ધિ પ્રસંગે ઉત્તરાતિથિ લેવામાં ભાગ કે સમાપ્તિને હેતુજ નથી. યે પૂર્વાનાં એ વાકયો તિથિભાગ અને સમાપ્તિને અંગે નથી, પરંતુ અપર્વના સૂૌંદયને પર્વને સૂર્યોદય ગણવા અને વૃદ્ધિના પહેલા સૂચૌદયને નહિ ગણવા માટે છે. જો એમ લેવામાં ન આવે અને ભાગવટાની કે સમાપ્તિની વાત લેવામાં આવે તે નવમી–પ્રતિપટ્ટ વિગેરેને ક્ષય હોય ત્યારે અષ્ટમી અને પૂર્ણિમાને (ચૌદશના ક્ષયે એ વર્ગ અલ્પ ભાગવાળી તેરશની સમાપ્તિ લેખામાં નહિં લેતા હેાવાથી તેરશને સમાપ્તિ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy