SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ લવાદી ચર્ચામાં આ૦ શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલું ખંડન ] માસ અને તિથિના નામની અપેક્ષાએ પફ | ગણાય. ભમરામાં ધળો વિગેરે રંગ હોવાને લઈ ખીના ૧૫, ચતુર્માસીના ૧૨૦ અને વર્ષના ૩૬૦ | નેજ ભમરાને ધોળો કહેવા લાગે તે શાસ્ત્ર અને દિવસો બોલાય છે. લૌકિક એમ બન્ને રીતિએ જૂહાજ કરે, અને મુદ્દો ૧૧-દિનગણનામાં જેમ એક ઉદયતિથિને એક વિરાધકજ ગણાય.” રાત્રિ-દિવસ ગણાય છે, તેમ એક ક્ષીણ તિથિને પણ મુદો ૧૩-જે પર્વતિથિને ક્ષય થયો હોય, તે પર્વ એક રાત્રિ-દિવસ અને એક વૃદ્ધા તિથિને પણ એક | તિથિની પૂર્વની તિથિ અપર્વતિથિ હોય તે તે અપર્વરાત્રિ-દિવસ ગણાય છે કે નહિ? તિથિના એક જ દિવસ ગૌણ–મુખ્ય રીતિએ બન્ને ય સમાલોચના-કર્મમાસની અપેક્ષાએ ગણ- | તિથિઓનો વ્યપદેશ થઈ શકે કે નહિ? ત્રીમાં નિરંશપણું હોય છે અને તેથી વૃદ્ધિહાનિ સમાલોચના-વાંકુરન્યાયે અપર્વને દિવસે ગણાતી નથી. પણ આખો દિવસ ક્ષીણ એવી પર્વતિથિનેજ તિથિનાં નામોની અપેક્ષાએ તે ગણત્રી છે. વ્યપદેશ થાય. કેમકે વ્યવહારનું અંગ કમમાસ છે અને કર્મવર્ષનું પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં શાસ્ત્રકારોએ પર્વતિથિના છે. અને તેના દિવસો અનુક્રમે ૩૦ અને ૩૬૦ | ક્ષયની વખતે પૂર્વની અપર્વતિથિની સંજ્ઞાને નિષેધ નિરઅંશ હોવાથી ૩૦ અને ૩૬૦ ગણાય તેમજ | કર્યો છે, અને તે દિવસે પર્વતિથિની સંજ્ઞાથીજ પક્ષના પણ ૧૫ ગણાય. માસમાં તિથિને ક્ષય | વ્યવહાર કરવાને કહ્યો છે, માટે અપર્વતિથિને હોય ત્યારે પણ ૩૦ અને વૃદ્ધિ હોય ત્યારે પણ વ્યપદેશ કરનાર અને મિશ્ર પર્વતિથિ કહેનાર વર્ગ ૩૦ અહોરાત્ર કઈ દિવસ મળે જ નહિ. શાસ્ત્રથી વિરૂદ્ધજ ગણાય. વળી ઘઉંના અંકુરાને મુદ્દો ૧૨-બીજ-પાંચમ-આઠમ-અગીયારસ-ચૌદશ- જે કઈ હવાને અંકુરે કે પાણીને અંકુરે કહે અમાસ-ભાદરવા સુદ ૪ અને કલ્યાણકતિથિઓ પૈકી તે તે એટલે સાચો ગણાય તેટલો ગૌણપણાના જે કોઈ પણ પર્વતિથિની વૃદ્ધિ હોય, તેને માટે બે બીજ | વ્યપદેશને કરનાર સારો ગણાય. અર્થાત્ પૃથ્વી આદિ મનાય, લખાય તેથી વિરાધનાને પાત્ર થવાય | આદિક કારણો છતાં પણ અંકુરને વ્યપદેશ મુખ્ય છે તેમ માનવા આદિને બદલે તે વૃદ્ધા તિથિની પહેલાં ગોધૂમાદિકથીજ કરાય છે. અને તે ગોધૂમક્રાદિ જે પહેલી અપર્વતિથિ હોય તેને બે એકમ આદિ રૂપે | કહેવાય છે, તેવી રીતે પર્વતિથિની ક્ષય વખતે પૂર્વ મનાય, લખાય અને બેલાય તે મૃષાવાદ આદિ દોષના | અપર્વતિથિમાં મુખ્યતા હોવાથી તે આખા દિવસને પાત્ર બનાય? પર્વતિથિ તરીકે જ વ્યવહાર કરાય. સમાલોચના-પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં આઠમ | મદો ૧૪-જે પર્વતિથિને ક્ષય થયો હોય તે પર્વવિગેરે નહિ બેલનાર કે બે આઠમ વિગેરે બોલ- | તિથિની પૂર્વની તિથિ પણ જો પર્વતિથિ હોય તે પૂર્વની વાર શાસ્ત્રાજ્ઞાને લેપક ગણાય. તે પર્વતિથિના દિવસે બન્ને ય પર્વતિથિઓના આરાધક “કૃૌ જા તથા 'એ વાક્ય પર્વતિથિની બની શકાય કે નહિ, તેમ જ એક દિવસે બે કે બેથી વધુ સંજ્ઞાનું નિયામક હોવાથી બે આઠમ વિગેરે “પ્રાય | પર્વોને વેગ થઈ જતા હોય તે તે સર્વ પર્વેના તે એક જ શ્ચિત્તાદિ વિધિમાં ” બેલનાર વર્ગ શાસ્ત્ર અને પરં- | દિવસે આરાધક બની શકાય કે નહિ? મરાને વિરાધકજ થાય. જ્યારે વ્યવહારની સત્યતા સમાલોચના-પરિસંખ્યાત પર્વતિથિઓમાં હોવાથી શાસ્ત્રકારોએ સ્થાપેલા વ્યવહારની અપે- એક દિવસે બે પર્વતિથિ મનાય જ નહિ, અષ્ટમી, ક્ષાએ વૃદ્ધિ પામેલી પર્વતિથિની પહેલાંની અપર્વ- ચતુર્દશી, આદિ પર્વતિથિઓ અહોરાત્રથી નિયત તિથિને બેવડી બેલવાવાળા જ સાચા અને આરાધક ) હોવાને લીધે બે પર્વતિથિ એક દિવસે બેલામ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy