SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ લવાદી ચર્ચામાં આ૦ શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલું ખંડન ] વૃદ્ધિને માનનાર આ વર્ગ, પર્વતિથિને ક્ષય આવશ્યક બને છે. માનીને ઉદયને અંગે થએલ અખંડ એવી અપર્વ. હવે જ્યારે સૂર્યઉદયને નહિ સ્પર્શનારી પર્વતિથિમાં પણ ઉદયથી નિર્મુલ એવી પર્વતિથિની તિથિ હોય અને તેથી લોક લોકોત્તર બંને રીતિએ આરાધના કરે છે, માટે તેણે તે પર્વતિથિની તેને ક્ષય ગણાતું હોય તેવા વખતે તે પર્વઆરાધનાને અંગે કાર્ય-કારણુભાવ બતાવો રહેતે ! તિથિને ક્ષયજ જે ઈષ્ટ હોય તે ક્ષયે પૂ જ નહિં હોવાથી આ મુદ્દો જ વ્યર્થ છે. પદ્યાર્ધના આ પહેલા પાદની જરૂર જ નહતી, મદો-૪ બકpg તિશિક્ષા” અગર “ અર્થાત્ જેઓ તિથિની સંખ્યામાં ન્યૂનતા માનવાને પૂર્વ તિથિar”—એ આજ્ઞા જે પર્વતિથિ ઉદય તૈયાર થાય તેઓને આ પાઠની નિમ્પ્રયોજનતા તિથિ રૂપે પ્રાપ્ત થતી જ ન હોય તેવી પર્વતિથિની માન્યતા સ્વીકારવી જ પડે. વળી પાદમાં જણાવવામાં આવે અને આરાધનાનો દિવસ નક્કી કરવા માટે જ છે કે ક્ષીણ છે કે “પૂર્વ તિથિઃ વાર્તા (તિથિયા )' એ પર્વતિથિના ક્ષયના બદલામાં તે ક્ષીણ પર્વતિથિની પૂર્વે | પદોને શાસ્ત્રને અનુસરતી સિધી બુદ્ધિએ વિચાર જે કોઈ પણ અપર્વતિથિ આવતી હોય તેનો ક્ષય કરવાને | કરનારને તે સ્પષ્ટ સમજાય તેમ છે કે તે ક્ષય માટે છે? પામેલી પર્વતિથિનું સ્થાન પૂરવા માટે જ “પૂર્વ સમાલોચના-સાથે પૂર્વ તિથિ વાય’ એ | તિથિ જા (તિથિલા ) એ પદે રચવા પડે. વિધવાકય છે, અને તે ક્ષણ પામેલી પોતાથને એટલે સામુદાયિક એ પદ્યાર્ધને અર્થ ન્યાયદષ્ટિએ પૂર્વ અપવતિથિના દિવસે આખા અહોરાત્રમાં એજ કરવું પડે કે-જ્યારે પણ ટીપણામાં પર્વકાયમ કરનાર છે. તિથિનો ક્ષય હોવાથી પર્વતિથિ શૂન્યતાને પામે ત્યારે - સંતોષની એ વાત છે કે–એ વર્ગમાં પણ પહેલાંની તિથિને જ પતિથિપણે કહેવી અગર લેવી: જે પૂર્વના વાક્યથી ઉપર મુજબ પર્વતિથિના ! આ વાતને જ અનુલક્ષીને શાસ્ત્રકારોએ “ક્ષીણ થયુ વખતે. પ્રથમ દિવસે–પર્વની અપર્વતિથિના | પતંતિથિની પહેલાં જે અપર્વતિથિની “ઉદયને દિવસે તે ક્ષીણ પર્વતિથિપણાની (નહિ કે આરા- લીધે આ અહોરાત્ર” સંજ્ઞા હતી તેને અભાવ ધનાની) માન્યતા ધરાવવાનું કબુલ કરે છે. શ્રાદ્ધ કરીને તે અપતિથિના આખા દિવસને તે ક્ષીણ વિધિ ગ્રંથમાં પવકૃત્ય વિભાગમાં આવેલા તે- પર્વતિથિની સંજ્ઞા આપવી” એમ કહેલું છે. ફ પૂર્વના પંઘાઈની ઉત્પત્તિ શા માટે થઈ છે, | - જેઓ અજ્ઞાન આદિ કોઈપણ કારણથી “પૂર્વ એ વિચારવાની ઘણી જ જરૂર છે. ‘ક્ષય’ શબ્દ, વિંચિ' એ પદનો અર્થ ‘પૂર્વની તિથિ'માં એ એ “સંબંધી” શબ્દ છે. અને તેથી તેની સાથે | કરે છે, અગર “પૂવની તિથિમાં આરાધના કરવી” સંબંધ રાખનારે બીજો શબ્દ લેવજ પડે, આ એ અર્થ કરે છે–તેઓ ઉદયના અભાવે આવેલી વાતને અનુલક્ષીને (શ્રી શ્રાદ્ધવિધિ ગ્રંથના પર્વ પર્વતિથિની શૂન્યતાને અને પૂર્વના તિથિના અધિસંબંધીના એ આખાયે વિભાગનું નામ પર્વકૃત્ય પ્રકાશ | કારને સમજતા નથી એમ માનવું જોઈએ, અગર દેવાથી તથા પૂર્વ પદ્યાર્ધ તિથિશ્વ પ્રતિ | સમજ્યા છતાં કેઈ અગમ્ય કારણથી બીજી રીતે એવા પદથી શરૂ થયેલા પ્રકરણમાં હોવાથી) બેલે છે એમ ગણાવું જોઈએ. માનવું પડશે કે જે પૂર્વાને અર્થ “પર્વતિથિને. # પૂર્વાના પાઠથી જ્યારે ઉદયના અભાક્ષય હોય તો એમ જ થાય. આ ચર્ચાને મુખ્ય વથી ક્ષીણ થયેલી પર્વતિથિને પણ પર્વતિથિની સંજ્ઞા આધાર કે પૂર્વાના પ્રૉષ ઉપર જ હોવાથી | આપીને ઉભી રાખવી એજ વાત શાસ્ત્રકારોને તે બાબત અત્ર નીચે પ્રમાણે વિસ્તારથી વિવેચન ) ઈષ્ટ છે, તો પછી તેમ સંસ્કાર કરીને તે ક્ષીણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy