________________
४०
[ જૈન દૃષ્ટિએ તિથિનિ અને પૉરાધન... અસમર્થ હોય, તે નપુંસક પરસ્ત્રી સાથે વ્યભિચાર કરી શકે અને પરસ્ત્રીને સંતાનવતી બનાવી શકે, એ માન્યતા કાઈ પણ બુદ્ધિશાલિની તેા હોઈ શકે જ નહિ.
ઉપરના પાઠથી જેમ સાતમા, આઠમા અને નવમા મુદ્દાનું નિરાકરણ મળે છે, તેમ ખારમા મુદ્દાનું નિરાકરણ પણ મળે છે. ખારમા મુદ્દામાં− એ બીજ આદિ મનાય, લખાય અને ખેલાય કે નહિ ? ’–એના નિર્ણય કરવાના છે અને ઉપરના પાઠમાં− પવૅ ચ પતિ તિથિમાલયોપાધયોરાયો પ્રથમાતિથ્યાતિંજ્ઞા સ્વાત્।”-એમ જણાવીને ખીજ આદિની વૃદ્ધિએ એ બીજ આદિ મનાય, લખાય અને ખેલાય, એવું સ્પષ્ટપણે પ્રતિપાદન કરેલું છે.
“ તિથિકિન ” અને “ પનારાધન ” સંબંધી મન્તવ્યભેદને અંગેને નિર્ણય કરવાને માટે તારવવામાં આવેલા ૨૫ મુદ્દાઓ પૈકી, દશમ અને અગીઆરમા મુદ્દો નીચે મુજખના છેઃ—— “ (૧૦) પક્ષના ૧૫ રાત્રિ-દિવસ અને ચતુર્માસ તથા વર્ષના અનુક્રમે ૧૨૦ અને ૩૬૦ રાત્રિ-દિવસ ગણાય છે તે તથા પર્યુષાને અંગે વીસ રાત્રિ સહિત માસ અને સીત્તેર રાત્રિ-દિવસ ગણાય છે તે, વારની અપેક્ષાએ ગણાય છે કે તિથિ અને માસની અપેક્ષાએ ગણાય છે ?
“ (૧૧) દિનગણનામાં જેમ એક ઉધ્યતિથિના એક રાત્રિ-દિવસ ગણાય છે, તેમ એક ક્ષીણુ તિથિને પણુ એક રાત્રિ–દિવસ અને એક વૃદ્ધા તિથિને પણ એક રાત્રિ-દિવસ ગણાય છે કે નહિ ?'
આ એ મુદ્દાઓના સંબંધમાં અમારૂં મખ્ય એવું છે કે-પક્ષના ૧૫, ચતુર્માસના ૧૨૦ અને વર્ષના ૩૬૦ રાત્રિ દિવસ ગણાય છે તે તથા પર્યુષણાને અંગે વીસ રાત્રિ સહિત માસ અને સીત્તેર રાત્રિ દિવસ ગણાય છે તે, તિથિ અને માસની અપેક્ષાએ જ ગણાય છે. ૧૪, ૧૫ કે ૧૬ રાત્રિ-દિવસના પક્ષ હોય તે પણ, તેમાં તિથિએ પંદર જ હોય છે. આવા એ પક્ષના માસ ગણાય છે. ચતુર્માસમાં વૃદ્ધિના કારણે પાંચ માસ આવ્યા હોય તે ય તે ચતુર્માસ જ ગણાય છે, એટલે કે–વૃદ્ધ માસના પ્રથમાવયવસ્વરૂપ પ્રથમ માસની તિથિ તથા પ્રથમ માસના એ પક્ષાને ગણનામાં લેવામાં આવતા નથી. વર્ષના જે ખાર માસ, ચાવીસ પક્ષ અને ૩૬૦ રાત્રિવિસ ગણાય છે તે પણ આવી જ રીતિએ ગણાય છે. પક્ષમાં ગણાતા પંઢર રાત્રિ-દિવસ તિથિઓની અપેક્ષાએ તેા ગણાય જ છે, પણ તેમાં એક ઉદયતિથિના જેમ એક રાત્રિદિવસ ગણાય છે, તેમ સૂîદયસ્પર્શને પામ્યા વિના જ સમાપ્ત થઈ ગએલી ક્ષીણુતિથિના પણ એક રાત્રિ–દિવસ ગણાય છે અને એ સૂર્યોદયાને સ્પર્યાં પછીથી જ સમાપ્તિને પામતી વૃદ્ધા તિથિના પણ એક રાત્રિદિવસ ગણાય છે. આ સંબંધમાં, શ્રી પ્રવચન પરીક્ષા નામના ગ્રન્થની છાપેલી પ્રતમાં પૃ. ૪૧૦ અને રૃ. ૪૧૧ ઉપર નીચે મુજબના પાઠ છેઃ—
“ यत्कृत्यं प्रतिमासं नामग्राहं नियतकृत्यं तत् तस्मिन्नेव मासे विधेयं, नान्यत्रेति, विवक्षया तिथिवन्न्यूनाधिकमासो ऽप्युपेक्षणीयः, अन्यत्र तु गण्यतेऽपि तथा हि-विवक्षितं हि पाक्षिकप्रतिक्रमणं तच्चतुर्दश्यां नियतं सा च यद्यभिवर्द्धिता तदा प्रथमां परित्यज्य द्वितीयाऽपि कर्त्तव्या, दिनगणनायां त्वस्या अन्यासां वा वृद्धौ संभवन्तोऽपि षोडश दिनाः पञ्चदशैव गण्यन्ते, एवं क्षीणायां चतुर्दशापि दिनाः पञ्चदशैवेतिबोध्यं तद्वदत्रापि विवक्षितं कृत्यं सांवत्सरिकप्रतिक्रमणादि, तच्च मासमधिकृत्य भाद्रपदे नियतं स च यद्यभिवर्द्धितस्तदा प्रथमं भाद्रपदं परित्यज्य द्वितीयोऽधिकर्त्तव्यः, दिनगणनायां त्वस्यान्यस्य वा मासस्य वृद्धौ संभवन्तोऽप्यशीतिदिनाः पञ्चाशदेव गण्यन्ते, यथा परस्याप्यभिमता पञ्चमास्यपि चतुर्मासीतयेति । '
""
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org