________________
લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ કરેલું નિરૂપણ ] स्यात्, तत्र प्रथमा तिथिर्मासो वा निजकनामकार्येषु-आषाढादिमासेषु प्रतिपदादितिथिषु चेदं कर्त्तव्यादिरूपेण स्वस्वनामाङ्कितकृत्येषु नपुंसक इव नपुंसको बोध्यः, यथा हि नपुंसकः स्वापत्योत्पत्तिमधिकृत्यासमर्थस्तथा तत्तन्नामाङ्कितकृत्येष्वेव प्रथमा तिथिः प्रथमो मासो वा न समर्थः, न पुनः सर्वेष्वपि कार्येषु, न हि नपुंसकोऽपि स्वापत्यं प्रत्यहेतुरपि भोजनादिकृत्यं प्रत्यायहेतुरेवेति, नपुंसकत्वे हेतुमाह 'जण्णं' णमित्यलङ्कारे यद्-यस्मादितरो द्वितीयोऽशो द्वितीयतिथ्यादिसंशितस्तत्कार्यकरो-विवक्षितकार्यकरणसमर्थः सर्वोत्तमः-पूर्वावयवापेक्षया प्रधानः सुमतः सर्वजनसम्मतः, अनादिपरंपरासिद्धोऽग्रे वक्ष्यमाण इत्यर्थः, अयं भावः-यथा किल विवक्षिता तिथिश्चतुर्दशी, सा च प्रवचने पाक्षिकपद्धत्वेनाभिमता, तस्याश्च कृत्यं चतुर्थतपः पाक्षिकप्रतिक्रमणं चेत्यादि, तत्कृत्यकारो द्वितीय पवांशो, न पुनः प्रथमोऽपि, तस्य तत्कृत्यमधिकृत्य नपुंसकवदसामर्थ्यान, एवं विवक्षितो मासो भाद्रपदः, सोऽपि सम्प्रति चतुर्धाविच्छिन्नस्य श्रीसंघस्य पर्युषणापर्वत्वेन प्रवचने प्रतीतः, तस्यापि कृत्यं सर्वसाधुचैत्यवन्दनालोचनाष्टमतपोलोचसांवत्सरिकप्रतिक्रमणलक्षणानि पञ्च कृत्यानि नियतानि, तान्यधिकृत्य प्रथमो भाद्रपदो नपुंसकवदसमर्थः, नपुंसकत्वं च ज्योतिर्विदां प्रतीतमेव, यदुक्तं"यात्राविवाहमण्डनमन्यान्यपि शोभनानि कर्माणि । परिहर्त्तव्यानि बुधैः, सर्वाणि नपुंसके मासि ॥१॥" इति, तस्मात् सर्वोत्तमो द्वितीय एव भाद्रपदोऽधिकर्तव्यः, एवमष्टम्यादयस्तिथयः कात्तिજય માતા પિ યોગનીયા તિ ગાથાર્થ ” [; . પૃ. ૪૦૮, ૪૦૧]
ઉપરના પાઠમાં જે વાત કહી છે, તે માસવૃદ્ધિ અને તિથિવૃદ્ધિને એકસરખી રીતિએ લાગુ કરવામાં આવી છે. જેમ એક તિથિ બે સૂર્યોદયને સ્પર્શનારી બને છે એથી તિથિવૃદ્ધિ કહેવાય છે, તેમ એક સંક્રાન્તિમાં બે માસદ થાય છે તે તે માસવૃદ્ધિ કહેવાય છે. વૃદ્ધા તિથિમાં જેમ પ્રથમા તિથિને તે તિથિના નામથી અંકિત કાર્યોને માટે ગ્રહણ કરાય નહિ, તેમ માસવૃદ્ધિના પ્રસંગમાં પ્રથમ માસને પણ, તે માસના નામથી અંકિત કાર્યોને માટે ગ્રહણ કરાય નહિ. આ વિગેરે બાબતોથી “માસવૃદ્ધિ અને તિથિવૃદ્ધિને અંગે આરાધનાના નિયમમાં સમાનતા છે –એ વાત સિદ્ધ થઈ જાય છે. .
' ઉપરના પાઠમાં વૃદ્ધાતિથિ અને વૃદ્ધ માસના પ્રથમ અવયવ રૂપે પ્રથમા તિથિને અને પ્રથમ માસને “નપુંસક” તરીકે જણાવીને, પોતપોતાનાં નામાંકિત કાર્યોને માટે અસમર્થ જણાવેલ છે. આથી આઠમા મુદ્દામાં “વૃદ્ધિના પ્રથમ માસને અને પ્રથમા તિથિને નપુંસક કહેવાય કે નહિ?”—એ જે પ્રશ્ન છે, તેને ઉત્તર પણ મળી રહે છે અને નવમા મુદ્દામાં “જે નપુસક તિથિ પિતાનું ફલ નિપજાવી શકવાને પણ અસમર્થ હોય, તે અન્યના તેથી પણ વધારે સમર્થ ફલને નિપજાવી શકે કે નહિ?”—એ જે પ્રશ્ન છે, તેને ઉત્તર પણ મળી રહે છે. ગ્રન્થકારશ્રીએ, નપુસક માસમાં શોભન કાર્યોને પરિહાર કરવાની સાક્ષી આપીને, નપુંસક તિથિમાં પણ શોભન કાર્યોને ત્યાગ કરવાનું સૂચન કર્યું છે. આથી, પૂનમ-અમાસની વૃદ્ધિએ નપુંસક એવી પ્રથમ પૂનમ-અમાસે પાક્ષિકપર્વ અને ભા. સુ. ૫ ની વૃદ્ધિએ નપુંસક એવી ભા. સુ. પ્રથમ પંચમીએ સાંવત્સરિકપર્વ માનવા-આરાધવાનું આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું મન્તવ્ય શાસ્ત્રથી સર્વથા વિરૂદ્ધ જ પૂરવાર થાય છે. જે નપુંસક તિથિ પિતાનું નામાંકિત કાર્ય નિપજાવી શકવાને અસમર્થ હોય, તે નપુંસક તિથિ મહાપર્વના કાર્યને નિપજાવવાને સમર્થ બને, એ સર્વથા અસંભવિત વસ્તુ છે. જે નપુંસક પિતાના નપુસકપણાના કારણે સ્વભાર્યાના વાંઝણીપણાને ટાળવાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org