SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ [ જૈન દષ્ટિએ તિથિરિન અને પર્વારાધન. રહેનારા અને તિથિઓમાં હેરાફેરી કરી નાખીને આજ્ઞાભંગ, પર્વલેપ આદિને પાત્ર નહિ બનનારાઓને, મહિનામાં બાર પર્વતિથિઓને બદલે અગીઆર અને તેર પર્વતિથિઓ માનનારા તરીકે સંબોધવામાં આનન્દ અનુભવે છે. તિથિની હાનિ-વૃદ્ધિ કબૂલ રાખવાથી, ઓછી-અધિક તિથિઓ માની કહેવાય જ નહિકારણ કે તિથિક્ષય” એટલે “તિથિનાશ” અને “તિથિવૃદ્ધિ” એટલે “બે અવયવાળી એક જ તિથિ નહિ, પણ એકમ-બીજની જેમ એક-બીજાથી ભિન્ન એવી બે તિથિઓ”—એ અર્થ થતો જ નથી. સત્તરમી સદીમાં થયેલા મહોપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજીએ “શ્રી પ્રવચન પરીક્ષા” નામના ગ્રન્થમાં ફરમાવ્યું છે કે ર દિ દીનવં નામ તિનાઅને સૂચિદયની તિચિહ્યુ, સગાसूर्योदयावच्छिन्ना तिथिः प्रथमोऽवयवो द्वितीयोदयाविच्छिन्ना च द्वितीयोऽवयवो भण्यते।" ( [ . ૪૧૩ અને ૪૦૮ ] ઉપર આપેલા બે પાઠથી એ વાત પણ સિદ્ધ થાય છે કે-પર્વતિથિની હાનિ માનવાથી પતિથિને નાશ મનાતું નથી અને એથી પર્વતિથિની હાનિને કબૂલ રાખીને હાનિના પ્રસંગમાં ક્ષીણપર્વતિથિનું પૂર્વની તિથિમાં વિદ્યમાનપણું હોવાથી પરાધન કરનારાઓને પર્વલપક કહેવા, એ સર્વથા બટું જ છે. આ ઉપરાન્ત, પૂનમ-અમાસની વૃદ્ધિએ ચૌદશે ચૌદશની અને બીજી પૂનમ-અમાસે પૂનમ-અમાસની આરાધના કરનારાઓને, આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી, ચૌદશ અને પૂનમ-અમાસની વચ્ચે આંતરૂં માનનારા કહે છે. તિથિવૃદ્ધિ એટલે એક જ તિથિના બે અવય, એ વાતને ધ્યાનમાં લેવામાં આવે તે તેમનાથી એવું કહી શકાય જ નહિ. “તિથિદિન” અને “પરાધન” સંબંધી મન્તવ્યભેદને અંગે નિર્ણય કરવાને માટેના ૨૫ મુદ્દાઓ પૈકીને સાતમે, આઠમે અને નવો મુદ્દો નીચે મુજબ છે – “() માસવૃદ્ધિ અને તિથિગૃદ્ધિને અંગે આરાધનાના નિયમમાં સમાનતા છે કે નહિ ? (૮) વૃદ્ધિના પ્રથમ માસને તથા પ્રથમા તિથિને નપુંસક કહેવાય કે નહિ? (૯) જે નપુંસક તિથિ પિતાનું ફલ નિપજાવી શકવાને પણ અસમર્થ હોય, તે અન્યના તેથી પણ વધારે સમર્થ ફલને નિપજાવી શકે કે નહિ?” ' સાતમા મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે-“માસવૃદ્ધિ અને તિથિવૃદ્ધિને અંગે આરાધનાના નિયમમાં સમાનતા છે.” શ્રી જૈન શાસ્ત્રમાં અનેક સ્થલએ “માસવૃદ્ધિની માફક તિથિવૃદ્ધિ” અને “તિથિવૃદ્ધિની માફક માસવૃદ્ધિ”—એવા ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. “શ્રી પ્રવચન પરીક્ષા માં પણ ફરમાવ્યું છે કે – "वुड्ढे पढमोऽवयवो नपुंसओ निअयनामकज्जेसु । जण्णं तकजकारो इअरो सव्वुत्तमे सुमओ ॥ २०८ ॥ वृद्धे-मासादौ वृद्धे सति तदीयः प्रथमोऽवयवः, सूर्योदयद्वयस्पर्शिनी तिथिवृद्धत्युच्यते, तत्राद्यसूर्योदयावच्छिन्ना तिथिः प्रथमोऽवयवो द्वितीयोदयावच्छिन्ना च द्वितीयोऽवयवः भण्यते, यदा चैकस्यां संक्रान्तौ मासद्वयस्योदयः स्यात् तदा मासवृद्धिरुच्यते, तत्र प्रथममासोदयावच्छिन्ना संक्रान्तिरेव प्रथमोऽवयवो भण्यते, परस्तु द्वितीय इति, एवं च सति तिथिमासयोराद्ययोरंशयोः प्रथमतिथ्यादिसंशा Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy