________________
- HE
win.
લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ કરેલું નિરૂપણ ]
આ પાઠથી પણ એ જ સૂચિત થાય છે કે-પહેલી પૂનમ અગર પહેલી અમાસે ચૌદશ માનવી, ઔદયિક ચૌદશે કલ્પિતપણે બીજી તેરશ માનવી, ભા. સુ. પહેલી પાંચમે ભા. સુ. ૪ માનવી અને ઔદયિક ચોથના દિવસે કલ્પિતપણે બીજી ત્રીજા માનવી, એ વિનષ્ટ કાર્યનું ભાવિ કારણ માનવાના દેષને પાત્ર બનવાનું જ કાર્ય છે.
તિથિદિન” અને “પરાધન” સંબંધી મન્તવ્યભેદને અંગે નિર્ણય કરવા માટેના ૨૫ મુદાઓ પિકીને ચે મુદ્દો નીચે મુજબને છે – “ (૪) “ પૂર્વી તિથિ ” અગર “ પૂર્વ તિથિr”—એ આજ્ઞા, જે પર્યતિથિ
ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થતી જ ન હોય તેવી પર્વતિથિની માન્યતા અને આરાધનાનો દિવસ નક્કી કરવાને માટે જ છે ? કે ક્ષીણપતિથિના ક્ષયના બદલામાં તે ક્ષીણુપર્વતિથિની પૂર્વે જે કોઈ પણ
પહેલી અપર્વતિથિ આવતી હોય, તેને ક્ષય કરવાને માટે છે?” આ મુદ્દાના સંબંધમાં, અમારું મન્તવ્ય એવું છે કે “ પૂર્વ તિથિઃ ” અગર “શરે પૂર્વ શિક્ષા”—એ આજ્ઞા, જે પર્વતિથિ ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થતી જ ન હોય તેવી પર્વતિથિની માન્યતા અને આરાધનાને દિવસ નક્કી કરવાને માટે જ છે, પણ ક્ષીણપતિથિના ક્ષયના બદલામાં તે ક્ષીણપર્વતિથિની પૂર્વે જે કંઈ પણ પહેલી અપર્વતિથિ આવતી હોય, તેને ક્ષય કરવાને માટે નથી જ!
શ્રી તત્વતરંગિણીમાં-બાપ તિથીનાં દાન તો જા તિચિTષ્યત્વેન સત્ય ઈતિ”—એમ કહીને, નીચે મુજબની ચેથી ગાથા કહેવામાં આવી છે
“રિફિવા પુતિધી દિશા ઉત્તરમાં જ શિડ્યા.
हीणंपि पक्खियं पुण न पमाणं पुणिमादिवसे ॥४॥" . આ ગાથાના પૂર્વાદ્ધની વૃત્તિમાં ગ્રન્થકારશ્રીએ જ ફરમાવ્યું છે કે –
'तिहिवाए' तिथिपाते-तिथिक्षये पूर्वैव तिथिाह्या, अधिकायां च-वृद्धौ चौत्तरैव ग्राह्या, उपादेयेत्यर्थः, यदुक्तं-"क्षये पूर्वा तिथिह्या, वृद्धौ ग्राह्या तथोत्तरा। श्रीमद्वीरस्य निर्वाणं, क्षेयं लोकानुसारतः॥” एतच्चावयोरपि सम्मतमेव।
- “તિથિની હાનિ-વૃદ્ધિમાં કયી તિથિ આરાધ્યપણાએ કરીને સમ્મત છે” અને “તિથિના ક્ષયે પૂર્વી તિથિ જ તથા તિથિની વૃદ્ધિમાં ઉત્તરા તિથિ જ ગ્રહણ કરવી જોઈએ ”—એવાં સૂચને, અમેએ ઉપર જણાવેલા મન્તવ્યને જ પુષ્ટ કરનારાં છે. વળી, શ્રી તત્ત્વતરંગિણીની ચોથી ગાથાની વૃત્તિમાં જે બે ગાથાઓ સાક્ષી તરીકે મૂકવામાં આવી છે, તેમાંની બીજી ગાથાથી પણ એ જ વાતને પુષ્ટિ મળે છે કે જે પૂર્વવાળી આજ્ઞા પર્વતિથિના ક્ષયના બદલામાં તેની પૂર્વે જે કોઈ પણ પહેલી અપર્વતિથિ આવતી હેય, તેને ક્ષય કરવાને માટે નથી જ.તે બીજી ગાથા–
"अह जइ कहवि न लब्भंति ताओ मुरुग्गमेण जुत्ताओ।
ता अवरविद्ध अवरावि हुन्ज नहु पुन्व तविद्धा ॥ २॥" આ ગાથાની વૃત્તિ શ્રી તત્ત્વતરંગિણીની મુદ્રિત પ્રતમાં છપાએલી નથી, પણ હસ્તલિખિત પ્રતમાં છે અને તે નીચે મુજબની છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org