SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ [ જૈન દૃષ્ટિએ તિથિનિ અને પૌરાધન... (૬) ઉદય, ક્ષય અને વૃદ્ધિના જે નિયમે જે રીતિએ ષપર્વાંને તથા ભા. સુ. ૪ ને લાગુ પડે છે, તે નિયમ તે જ રીતિએ કલ્યાણકતિથિઓને પણ લાગુ પડે છે. અર્થાત્ શ્રી જૈન શાસનમાં જેટલી પર્વતિથિ મનાય છે, તે સર્વને આ ઉદય, ક્ષય અને વૃદ્ધિના નિયમા લાગુ પડે જ છે. ( આમાં ૧૯ મા મુદ્દા વિષેનું પણ અમારૂં મન્તવ્ય સ્પષ્ટ થઈ જાય છે.) આ મુદ્દામાં અમે જે ‘ આરેાપ, પર્વàાપ, મૃષાવાદ અને આજ્ઞાભંગાદિ ઢાષાના પાત્ર મનાય કે નહિ ?’–એમ જણાવેલું છે, તેમાંથી આરેપ, પર્વલેાપ અને મૃષાવાદના દોષોની પાત્રતા તે ઉપરના વિવેચનમાં સ્પષ્ટ રીતિએ જણાવી દેવામાં આવી છે. જ્યાં આરાપ આદિ દોષોની પાત્રતા હોય, ત્યાં આજ્ઞાભંગાદિ દોષોની પાત્રતા હાય જ; છતાં જે પર્વતિથિ જે દિવસે ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થતી હોય તે દિવસે તે તિથિ ન મનાય, તે આજ્ઞાભંગાદિ દોષોના પાત્ર મનાય જ એ વાતને સૂચવતી નીચે મુજબની ગાથા પહેલા મુદ્દાના વિવરણમાં કહેવાઈજ ગઈ છે. “ સત્યમિ ના તિી, સા પમાળમિસરીફ જીમાળીર્ । બાળમંગળવથા – મિન્છત્તવિશાળ પાવે ॥ ॥ " “ તિથિશ્વિન ” અને “ પનારાધન ” સંબંધી મન્તવ્યભેદને અંગે નિર્ણય કરવાને માટેના ખાસ મુદ્દાઓ પૈકીના ત્રીજો મુદ્દો નીચે મુજખના છેઃ—— “ (૩) પૂર્વની તિથિને પછીની તિથિના દિવસે માનવામાં આવે, તો તેથી વિનષ્ટ કાર્યાંનું ભાવિ કારણુ માન્યાને દોષ પણ લાગે કે નહિ ? ” આ મુદ્દાના સંબંધમાં અમારૂં મન્તવ્ય એવું છે કે પૂર્વની તિથિને પછીની તિથિના દિવસે માનવામાં આવે, તે તેથી વિનષ્ટ કાર્યનું ભાવિ કારણ માન્યાના દોષ પણ લાગે જ, એવું જૈન શાસ્ત્ર કમાવે છે. પૂર્ણિમા, એ ચતુર્દશીનું કારણ નથી : કારણ કે–કારણુ કાર્યનું પૂર્વભાવી જ હોય અને પૂર્ણિમા એ ચતુર્દશીની પૂર્વે આવનારી તિથિ નથી, પણ ચતુર્દશીની સમાપ્તિ થઇ ગયા પછીથી જ આવનારી તિથિ છે. આ વસ્તુને સ્પષ્ટ કરતાં, શ્રી તત્ત્વતરંગણીમાં જે ૧૦ મી અને ૧૧ મી ગાથા કહેવાઇ છે, તે તેની વૃત્તિ સાથે આ નીચે આપવામાં આવે છે. " जयविहु जिणसमयंमि अ कालो सव्वस्स कारणं भणिओ । तावि चउदसीए नो जुज्जइ पुण्णिमा हेऊ ॥ १० ॥ यद्यपि हु-निश्चितं जिनसमये- जिनशासने कालः, स्वभावादिचतुष्कसहकृत इत्यध्याहार्य, सर्वस्यापि कारणं भणितस्तथापि पूर्णिमाभावश्चतुर्दश्या हेतुः कारणं न युज्यते एवेति, अत्र चकार एवकारार्थः, कारणलक्षणाभावादिति गाथार्थः ॥ १० ॥ अथ कारणलक्षणाभावमेव दर्शयति'कज्जस्स पुव्वभावी नियमेणं कारणं जओ भणियं । 46 तल्लक्खणरहिआवि भणाहि कह पुष्णिमा हेऊ ? ॥। ११ ॥ Jain Education International कार्यस्य नियमेन यत् पूर्वभावी, दीर्घत्वं चात्र लिङ्गव्यत्ययेन प्राकृतत्वात्, तदेव कारणं भवति, तल्लक्षणरहिताऽपि च पौर्णमासी कथं चतुर्दश्या हेतुः कारणं स्यादिति भण-कथय, मां प्रतीति गम्यं, यदि विनष्टस्यापि कार्यस्य भाविकारणं स्यात्तहिं जगद्व्यवस्थाविप्लवः प्रसज्येतेति गाथार्थः ॥११॥ }} For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy