SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ [ જૈન દૃષ્ટિએ તિથિતિ અને પર્યંરાધન... સુરેશ્વરજી છે કે જે વર્ષોંના પ્રડીવાદી છે. હીન્દુ પંચાંગતી તીથી એના ક્ષય" અને વરૂઘ્ધી” નક્કી કરવાની બાબતમાં તેમની વચ્ચે ઝઘડા ચાલે છે અને એ ઝડાનાનીગ્ય ઉપર જુદીજુદી ધારમીક ક્રીયાએ કરવાના આધાર રહેલા છે. અમદાવાદના મીક્ષ માલીક શેર્ડ કસ્તુરભાઈ લાલમાઈ જાૉ જઈત હેવાથી તેમણે બેઉ પાને સલાડ આપી કે તેમના તરફથી પસંદ કરવામાં આવે તે લાદતે આ ઝઘડે સાંપ્યો. તે પ્રમાણે બેઉ ષસેા કપુત્ર થયા અને શેઠ કસ્તુરભાઈ એ પુનાના જાણીતા એરીમન્ટેલીસ્ટ ડા. પી. એલ. વતે લવાદ તરીકે નીમ્યા. ડા. વઈયે વીજય રામચંદ્ર સુરીશ્વરજીના વરગની તરફેણમાં એ આપ્યા કે જે વરગના વાદી છે. ‘ પરવ તીથી નીરણ્ય ’નામનું એક પુસ્તક પ્રતીવાદીઓએ પ્રગત કર્યું છે કે જેમાં તેમણે એ આક્ષેપ મુકયો છે કે વાદીના વરગતી તરફેણમાં એàાર્ડ આપવા માટે વાદીએ ડેા. વધિ ઉપર લાગવગ ચલાવી હતી. અને તે હેતુ માટે વાદીએ લખેલા કહેવાત! કેટલાક પત્ર! પણુ પ્રતીવાદીમેએ તે પુસ્તકમાં પ્રગટ કરયા હતા. વાદીનું કહેવું એવું હતું કે તેણે એ પત્ર લખ્વાજ નથી તેમજ લવાદતા ચુકાદા માટે કાંઈ પણ્ લાગવગ વાપરી નથી. પ્રીવાદીમાએ આ પુસ્તક પ્રગષ્ટ કર્યાંથી વાદીની આખરને નુકાન પુગ્યું હતું અને તેથી પ્રતીવાદીએ નુકશાની તરીકે રૂા ૨૫૦૦૦ ની રકમ આપવી. ના જજ આગળ આ દાવાની સુનાવણી કેટલાક વખત ચાણ્યા પછી પલકારા સમજુતી ઉપર આવ્યા હતા. વાદીએ ના. કે` આગળ સેગ ઉપર કરેલાં સ્ટેટમેન્ટ ઉપરથી પ્રનીયાદી બેએ તકરારી સ્ટેટમેટા પ્રગટ કર! માટે પેતાની દીલગીી દર્શાવી હતી વાદીએ સેણદ ઉપર એમ જણાવ્યુ` હતુ` કે એવેર્ડની બાબતમા તે ડે. વદિ પાસે કદી ગયા હતા નહી તેમજ ‘ પતીથી નીરણ્ય' નામના પુસ્તકમા પ્રગટ કરવામાં આવેલા પત્રો લખ્યા હતા નહી. આ ઉપથી પ્રતીવાદીએ એ વાદીનુ સ્ટેટમેન્ટ સ્વીકાર્યું હતું. અને તકરારી લખાણ અને પત્રો માટે દીલગીરી દીધી હતી. મજકુર દીલગીરી “મુંબઈ સમાચાર’’માં પ્રગટ કરવાને પ્રતીવાદીમા કબુલ થયા હતા. ( મુંબઈ સમાચાર, શુક્રવાર, તા. ૨૪-૬-૬૯) ખમર. ભાઈ લમીયદ હીરજીએ સાગન ઉપરકોટને જણાવ્યું કે ૫ તીથી નીષ્ણુયની ચાપડીમાં પરીશીષ્ઠ છના પાના ૭૭-૭૮ ઉપર પ્રગટ કરેલા કાગળેા એમણે લખ્યા કે લખાવ્યા નથી. ભાઈ લક્ષ્મીચંદે કાને સાગ ઉપર વધુ જણાવ્યુ` કે તેખે! ડા॰ વયને મળ્યા નથી. એ અમે માન્ય રાખીએ છીએ અને એ કાગા ઉપર પતીથી નીયમાં કરેલી અમારી એમની ઉપરની ટીકા અમે ખેચી લઈ એ છીએ. એ ટીકા અમે શુભનીષ્ઠાથી કરી હતી છતાં એ ટીકાથી ભાઈ લક્ષ્મીચંદનુ દીલ દુભાયું છે તે માટે અમે દીલગીર છીએ. Jain Education International સહી ચીમનલાલ મંગલદાસ, સહી કાન્તીલાલ લખુભાઈ પરીખ, સહી પ મફતલાલ ઝવેરચંદ, ગાંધી. (૯૨૨૯) (મુંબઈ સમાચાર, શુવાર, તા. ૨૪-૬–૪૯) For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy