________________
"...લવાદી ચર્ચાને અંગેનાં પરિશિષ્ટો ]
૩૧૫
નેટીસ,
ભાઈ લક્ષ્મીચંદ હીરજીએ સોગન ઉપર કેટને જણાવ્યું કે તેઓએ તા. ૨૧-૦-૪૫ ના અંકમાં નીષ કરેલો તા૫-૪-૪૩નો પત્ર લખ્યો કે લખાવ્યો નથી, તેમજ તેમના ધણીયાણીને તેમાં નીર્દોષ કરેલે તા. ૧૪ ને બુધવારને પત્ર તેમના ધણીયાણીએ લખ્યો કે લખાવ્યું નથી, એ અમે માન્ય રાખીએ છીએ. તે અંકમાં પ્રસીદ્ધ થયેલો જનકનો પત્ર અને શુભનીષ્ટાથી છાયો હતો છતાં તે પત્રના પ્રકાશનથી ભાઈ લક્ષ્મીચંદનું દીલ દુભાયું છે તે માટે અમે દીલગીર છીએ.
શા. મોતીચંદ દીપચંદની સઈ
દઃ પિતે. તા. ૨૧-૬-૪૯. .
(૯૩૩૬) (મુંબઈ સમાચાર, શુક્રવાર, તા. ૧-૭–૪૯)
ભાઈ લમીચંદ હીરજીએ સેગન ઉપર કોર્ટને જણાવ્યું કે શ્રી સીદ્ધચક્ર માસીકના તા. ૧-૭-૧૯૪૫ના અંકમાં “શા. લક્ષ્મીચંદ હરજી ઘેલાભાઈને સ્પષ્ટ ચેતવણી” એ મથાળા નીચે પ્રગટ થએલા લેખમાં નિર્દોષ કરેલા તા. ૫-૪–૪૩ તથા તા. ૯-૪-૪ ના કાગળો એમણે લખ્યા કે લખાવ્યા નથી તથા તા. ૧૪ બુધવારની નીદ ષ કરેલા પત્ર તેમની ધણીઆણી બાઈ લ૯મીએ લખ્યું કે લખાવ્યું નથી, એ અમે માન્ય રાખીએ છીએ અને એ લેખમાં કરેલી સવ' ટીકાઓ પાછી ખેંચી લઈએ છીએ. એ લેખ અમે શભનીષ્ઠાથી પ્રગટ કર્યો હતે છતાં એથી ભાઈ લક્ષ્મીચંદનું દીલ દુખાયું છે તે માટે અમો દીલગીર છીએ.
પાનાચંદ રૂપચંદ જવેરી. તા. ૨૧-૬-૪૯
(૯૩૩૫)
(મુંબઈ સમાચાર, શુક્રવાર, તા. ૧-૭-૪૯) પરિશિષ્ટ ૫.
[ કટીની પ્રામાણિકતા અંગે કથીરની કાયમી ફરિયાદ હોય એમાં નવાઈ નથી. પિતાની કાંચન તરીકેની પ્રસિદ્ધિમાં સેટીને અંતરાય આડે આવે, તે કારણે કથીરનો રાષ, કાંચન એટલે જ, કસોટીની સામે પણ રહે એ સ્વાભાવિક છે.
પૂ. શ્રી સાગરજી મહારાજની બાબતમાં આવું જ બનવા પામ્યું છે. પિતાની અશાસ્ત્રીય માન્યતાને સફળ પ્રતિકાર કરનારા તરીકે પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની સાથે સાથે મધ્યસ્થ ઉપર પણ તેઓશ્રીને રેષ વરસ્યો છે. ચૂકાદો પિતાને અનુકૂળ ન આવવાથી જ “શાસનપ્રેમી ભાઈઓને સવેળાની ચેતવણી”ના નામે, ખરેખર તે “કળાને ઉશ્કેરાટ ફેલાવીને વાતાવરણ દૂષિત બનાવવાનો પ્રયાસ કરતાં, જ્યારે તેઓશ્રીએ ત્રીજી “ચેતવણી ”માં “મુંબઈ સમાચાર ”ના અધિપતિ શ્રી કાપડિયાને વચ્ચે ઘસડી લાવવાનો પંતર અજમાવ્યું, ત્યારે ચંકી ઉઠેલા શ્રી કાપડિયાએ તા. ૯-૧૨-૪૪ શનિવારના મુંબઈ સમાચાર'માં વિસ્તૃત ખૂલાસે બહાર પાડીને શાસન પ્રેમી ભાઈઓને સાચા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org