SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ [ જે દૃષ્ટિએ તિથિરિન અને પરાધન... આથી, આચાર્ય મહારાજ શ્રીમત સાગરાનન્દસુરીજીએ કરેલા ઉપર જણાવેલા ખોટા આક્ષેપને: સાચો ઠરાવવાના હેતુથી શ્રી જઈને ધર્મ પ્રભાવક સમાજે પુ. આચાર્યદેવ શ્રીમદ વીરામચન્દ્રસુરીજીએ લખેલી તરીકે ઉપર જણાવેલી ચીઠીઓની પ્રપંચી જાહેરાત કરાવી છે, એમ હું ખાત્રીપુર્વક માનું છું, અને આથી જાહેર કરૂં છું. અમદાવાદ– 0. વિઠલદાસ મોહનલાલ કાળશાની પોળ, તા. ૨૪-૫-૫ પરીખ. (મુંબઈ સમાચાર, શનિવાર, તા. ૧૬-૪૫, પાને થી સાભાર.)પરિશિષ્ટ ૪. [પિતાની એક ભૂલને ભૂલ તરીકે સ્વીકારી લેવા જેટલી જે સરલતા ન હોય, તે. એ એક ભૂલને ઢાંકવા બીજી અનેક ભૂલ કરવાની ફરજ પડે છે. દુઃખની વાત છે કેભૂલને ભૂલથી સુધારી શકાતી નથી અને ઢાંકી ય શકાતી નથી. આ સત્ય, કદાગ્રહના કેલાહલમાં સંભળાતું નથી. તિથિઅને પિતાનું મન્તવ્ય શાસ્ત્રાનુસારી હોવાનું મધ્યસ્થ સમક્ષ સિદ્ધ કરી શકવામાં મળેલી નિષ્ફળતા પછી, પિતાની ભૂલને નિખાલસ એકરાર કરી લેવાને શાણે અને સરલ માર્ગ તજીને પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી મહારાજે અને તેઓશ્રીને અનુસરનારા વર્ગો, મધ્યસ્થ અને તેમના નિર્ણયને અપ્રામાણિક ઠરાવવાને વામમાર્ગ અપના, અસત્યને સત્ય બતાવવા બીજા અનેક અસત્યને આમંત્રણ આપ્યું. ' ' તિથિ અંગેના નિર્ણયમાં ગેરરીતિ આચરાયાનું અસત્ય જાહેર કર્યા પછી એના પૂરાવા રૂપે અનેક બનાવટી પત્રે સાચા તરીકે રજૂ કર્યા. તેમાંના કેટલાક શ્રી લક્ષ્મીચંદ હીરજીભાઈએ લખ્યાની રજૂઆત પણ કરાઈ. પરંતુ આટલું બધું રક્ષણ આપવા છતાં આખરે અસત્ય પિતાના જ ભારથી તૂટી પડયું. પિતાને નામે ચઢાવેલા બનાવટી પત્રે પ્રગટ કરવા બદલ શ્રી લક્ષ્મીચંદભાઈએ જવાબદારો સામે દાવે માંડતાં, જવાબદારોને જાહેરમાં દિલગીરી દર્શાવવાને અવસર આવ્યો. ચૂકાદાને અપ્રામાણિક ઠરાવવા જનારા સ્વયં અપ્રામાણિક ઠર્યા, અસત્યની હાર વધુ નામોશીભરી બની, સત્યની જીત વધુ ઉજળી બની. -સં. ] બનાવટી કહેવાતા પત્રો પ્રગટ કરવા માટે નુકશાનીને દા. જઈને આચાર્યો વચ્ચેના મતભેદ પરથી ઉભે થયેલ ચકચારભર્યો કેસ. હાઈકોર્ટમાં મી. જસ્ટીસ બ્લેગડન આગળ લખમીચંદ હીરજીએ ચીમનલાલ મંગળદાસ, કાંતીલાલ લખભાઈ પરીખ અને પંડીત મફતલાલ જવેરચંદ ગાંધી સામે માંડેલા દાવામાં વાદીએ કઢાવેલ નોટીસ. એફ મોશનની સુનાવણી નીકળી હતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy