________________
લવાદી ચર્ચાને અંગેનાં પરિશિષ્ટો ] પરિશિષ્ટ છે
[ તિથિપ્રશ્ન આવેલે પ્રામાણિક નિર્ણય પિતાને અનુકૂળ ન હોવાથી જ, તે નિર્ણયને અપ્રમાણિક ઠરાવવા અનેક બનાવટી પૂરાવા ઉભા કરીને પ્રચારવામાં આવેલા. “મુંબઈ સમાચારના તા. ૧૬--૪૫, શનિવારના અંકમાં શ્રી વિઠ્ઠલદાસભાઈએ એ કહેવાતા પૂરાવાઓ જુદ્રા હેવાને પડકાર ફેંકેલે, એટલું જ નહિ પણ એ “એક અતિ ભયંકર કાવતરૂં”હેવા આક્ષેપ કરીને, એ આક્ષેપ બદલ પોતાની સામે કાયદેસરના પગલાં ભરવાનું આહાન કરેલું. બેટા આક્ષેપ કરનારામાંથી કેઈએ પણ એ પડકાર ઝીલવાની હિંમત કરી નથી. -સં...]
જૈન તીથી ચર્ચાને બહુ ગવાયેલો ઝઘડો.
પ્રમાણીક નિર્ણયને અપ્રમાણીક ઠરાવવા માટે રચાયેલું કાવવું.
એક જઈને ગ્રહસ્થને સામા પક્ષને પડકાર,
અમદાવાદથી પ્રસીદ્ધ થતા દૈનીકે પઈકી “ભારત'ના તા. ૪-૪-૪૫ ના અંકમાં, “ગુજરાત સમાચાર'ના તા. ૯-૫-૫ના અંકમાં અને “સંદેશ”ના તા. ૧૪-૫–૫ના અંકમાં, જૈન તીથી ચર્ચામાં લવાદી કા ઘાલમેલથી મેળવવામાં આવ્યો છે એવો આક્ષેપ કરીને, તે આક્ષેપના સમર્થનમાં કેટલાક
ની સાથે મુ. પરમ શાસનપ્રભાવક. આચાર્યદેવ શ્રીમદ વીજયરામચન્દ્રસુરીશ્વરજી મહારાજે લખેલી તરીકે આઠ ચીડીઓના બ્લેકો પ્રગટ કરાવવામાં આવ્યા છે અને મજકુર ચીડીઓ દ્વારા એવો ખોટ પ્રચાર કરવાનો પ્રયત્ન થયો છે કે– આચાર્ય વિજ્યરામચન્દ્રસુરીજીએ મી. વઈયનો નીર્ણય શ્રી વઈદય સાથે ઘાલમેલ કરીને મેળવ્યો છે.”
જે સમયે તીથી ચર્ચાની લવાદીતી વાત જન્મી, તેના ઘણા વર્ષો પૂર્વે પુ. આચાર્ય દેવે લખેલી ચીકીમાં કેટલેક સ્થળે કાવતે ફેરફાર કરી નાંખીને, તે પછીથી જ મજકુર ચીડીઓના બ્લોક બનાવરાવીને ઉપર જણાવેલા પ્રકારે તેની જાહેરાત કરાવવામાં આવી છે. માટે પુ. આચાર્ય મહારાજે લખેલી તરીકે જાહેર કરાએલી એ ચીડીઓના સંબંધમાં હું ખાત્રીપુર્વક જણાવું છું કે–એ ચીઠી એને જે પ્રકારે જાહેર કરાવવામાં આવી છે, તે પ્રકારની મજકુર ચીડીઓની જાહેરાત એ એક અતી ભયંકર કાવતરું છે.
ઉપરના ફકરાઓમાં મેં લખેલા “અલી ભયંકર કાવતરૂં' એ શબ્દો, મેં મારી જોખમદારીને પરેપૂરો ખ્યાલ રાખીનેજ લખ્યા છે અને તેથી જ હું હીંમતપુર્વક જણાવું છું કે–મજ કુર ચીડીઓની 1 ઉપર જણાવેલા પ્રકારે જાહેરાત કરાવનાર મારી સામે મેં ઉપરના ફકરામાં લખેલા “અતી ભયંકર કાવતરૂં' એ શબ્દોની બાબતમાં કાયદેસરનાં પગલાં ભરવામાં મને નોટીસ આપવાજોગો પણ વિલંબ કરે નહી. જે તેમના તરફથી મારી સામે આ બાબતમાં કાયદેસર પગલાં ભરવામાં નહી આવે તે તો જન અને જૈનેતર સુજ્ઞ જનતા કશી પણ શંકા વીના ખાત્રીપુવક એ વાત માનશે કેપુ. આચાર્ય દેવની લખેલી તરીકે મજકુરે ચીઠીઓની જાહેરાત જે પ્રકારે કરવામાં આવી છે, તે પ્રકારની મજકુર ચીડીઓની આ જાહેરાત એ એક અતી ભયંકર કાવતરૂંજ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org