SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ २० || જૈન દષ્ટિએ તિથિરિન અને પરાધન... (૯) જે નપુસક તિથિ પિતાનું ફલ નિપજાવી શકવાને પણ અસમર્થ હોય, તે અન્યને તેથી પણ વધારે સમર્થ ફલને નિપજાવી શકે કે નહિ? (૧૦) પક્ષના ૧૫ રાત્રિ-દિવસ અને ચતુર્માસ તથા વર્ષના અનુક્રમે ૧૨૦ અને ૩૬૦ રાત્રિ -દિવસ ગણાય છે તે તથા પર્યુષણાને અંગે વીસ રાત્રિ સહિત માસ અને સીત્તેર રાત્રિ દિવસ ગણાય છે તે, વારની અપેક્ષાએ ગણાય છે કે તિથિ અને માસની અપેક્ષાએ ગણાય છે ? (૧૧) દિનગણનામાં જેમ એક ઉદયતિથિને એક રાત્રિ-દિવસ ગણાય છે, તેમ એક ક્ષીણ તિથિને પણ એક રાત્રિ-દિવસ અને એક વૃદ્ધા તિથિને પણ એક રાત્રિ-દિવસ ગણાય છે કે નહિ? (૧૨) બીજ, પાંચમ, આઠમ, અગીઆરસ, ચૌદશ, પૂનમ, અમાસ, ભાદરવા સુદ ૪ અને કલ્યાણકતિથિઓ પૈકી જે કઈ પણ પર્વતિથિની વૃદ્ધિ હેય, તેને માટે બે બીજ આદિ મનાય, લખાય અને બેલાય તે તેથી વિરાધનાને પાત્ર થવાય કે તેમ માનવા આદિને બદલે તે વૃદ્ધા તિથિની પહેલાં જે પહેલી અપર્વતિથિ હોય તેને બે એકમ આદિ રૂપે મનાય, લખાય અને બેલાય તે મૃષાવાદ આદિ દેના પાત્ર બનાય? (૧૩) જે પર્વતિથિને ક્ષય થયે હેય, તે પર્વતિથિની પૂર્વની તિથિ અપર્વતિથિ હોય તે તે અપર્વતિથિના એક જ દિવસે ગૌણ-મુખ્ય રીતિએ બન્નયતિથિઓને વ્યપદેશ થઈ શકે કે નહિ? (૧૪) જે પર્વતિથિને ક્ષય થયે હેય, તે પર્વતિથિની પૂર્વની તિથિ પણ જે પર્વતિથિ હોય, તે પૂર્વની તે પર્વતિથિના દિવસે બન્નેય પર્વતિથિઓના આરાધક બની શકાય કે નહિ? તેમ જ એક દિવસે બે કે બેથી વધુ અને વેગ થઈ જતું હોય, તે તે સર્વ પર્વોના તે એક જ દિવસે આરાધક બની શકાય કે નહિ? (૧૫) ચૌમાસી તપમાં પાક્ષિકના તપને અને ચૌમાસી પ્રતિક્રમણમાં પાક્ષિક પ્રતિક્રમણને સમાવેશ થાય છે કે નહિ? (૧૬) પહેલી પૂનમે કે અમાસે ચતુર્દશીના આરેપ દ્વારા પાક્ષિક કે માસી માનવામાં આવે તે અનુક્રમે ૧૫ અને ૧૨૦ રાત્રિ-દિવસનું ઉલ્લંઘન તથા ભા. સુ. પહેલી પાંચમે આરેપ દ્વારા ભા. સુ. ૪ માની સંવત્સરી કરવામાં આવે તે ૩૬૦ રાત્રિદિવસનું ઉલ્લંઘન થાય કે નહિ? અને તેને જો ઉલ્લંઘન કર્યું કહેવાય, તે તેવા ઉલ્લંઘનને દેષપાત્ર કહેવાય કે નહિ? (૧) આરાધનાને અંગે, ક્ષયના પ્રસંગે ક્ષીણ તિથિના ભગવટાની સમાપ્તિ પૂર્વની તિથિના દિવસે હોય છે અને વૃદ્ધિના પ્રસંગે વૃદ્ધા તિથિના ભોગવટાની સમાપ્તિ ઉત્તરા તિથિના દિવસે હેય છે, એ જ એક હેતુથી—“હવે પૂર્વ તિથિ (તિથિ ) ગુણ પ્રાણા (ાય) તોર”—એવા કથન દ્વારા ક્ષયના પ્રસંગે પૂર્વી તિથિ અને વૃદ્ધિના પ્રસંગે ઉત્તર તિથિ ગ્રહણ કરવાની આજ્ઞા કરાઈ છે? કે તેવી આજ્ઞા કરવામાં ભોગવટાની સમાપ્તિ સિવાયને કઈ હેતુ રહેલું છે? (૧૮) કલ્યાણકતિથિએ એ પર્વતિથિઓ ગણાય કે નહિ? (૧) ઉદય, ક્ષય અને વૃદ્ધિ સંબંધીના જે નિયમે ચતુષ્પવી, પંચપવી અને પર્વને લાગુ થાય, તે જ નિયમ અન્ય સર્વ પર્વતિથિએને પણ લાગુ થાય કે નહિ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy