________________
=
=
૧૭૫
લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલે પ્રતિવાદ ]
સાવદ્ય છે, તેનાથી વ્યવહાર થતું નથીઃ જે જીત અસાવદ્ય છે, તેનાથી જ વ્યવહાર થાય છે. ગ્રન્થકાર–પરમર્ષિએ આગળ ચાલતાં એ વાત પણ રજૂ કરી છે કે પાસસ્થા અને પ્રમત્ત સંયએ આચાર્ણ અને એથી જ અશુદ્ધિકર એવું જે જીત, તે છત યદ્યપિ મહાજનાચીર્ણ હેય તે પણ તે જીતથી વ્યવહાર નહિ કરવો જોઈએ. જે જીત એક પણ સંવેગપરાયણ દાન્ત પુરૂષે આચરેલું હોય, તે જીતશુદ્ધિકર છે માટે તેનાથી વ્યવહાર કરવો જોઈએ. જુઓ– "यदि जीतमाद्रियते तदा किं न प्रमाणीस्यात्? सर्वैरपि स्वपरम्परागतजीताश्रयणादित्यत आह
“વી સાવળ્યું, જ તે ના હોદ્દ થવા
i નીગમસ વન્ન, તે ૩ વીણા વહારે ક૭” [કિતે પૃ. ૬] તથા—
"जं जीअमसोहिकरं, पासत्थपमत्तसंजयाईणं ।
जइ वि महाणा इन्नं, ण तेण जीएण ववहारो ॥ ५२ ॥ जंजीअं सोहिकरं, संवेगपरायणेण दंतेणं ।
રૂપ વિ શાન્ન, તેમાં ૩ ની વહારો પરે !” [[તિ પૃ. ૬૭] (૭) શ્રી ભગવતીજી સૂત્રની વૃત્તિમાં પૂ. આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા
ફરમાવે છે કે-કાલની અપેક્ષાએ બહુવાગમ એટલે બહુ આગમન જાણ એવા પુરૂષ. એવા બહુશ્રત પ્રવચનિકમાં એક આમ કરે છે અને બીજા તેમ કરે છે, તેમાં તત્ત્વ શું છે? તેનું સમાધાન એ છે કે ચારિત્રમેહનીયના ક્ષપશમ વિશેષથી તથા ઉત્સર્ગોપવાદના ભાવિતપણાથી બાવચનિકેની વિચિત્ર પ્રવૃત્તિ હોય છે, પણ પ્રવચનિકેની તેવી વિચિત્ર પ્રવૃત્તિ સર્વથા પ્રમાણ જ છે એમ નથી કારણ કે આગમથી અવિરૂદ્ધ એવી જે પ્રવૃત્તિ તે જ પ્રમાણે છે! જુએ– "प्रवचनमधीते वेत्ति वा प्रावचनः-कालापेक्षया बवागमः पुरुषः, तत्रैकः प्रावचनिक एवं कुरुते अन्यस्त्वेवमिति किमत्र तत्त्वमिति, समाधिश्चेह-चारित्रमोहनीयक्षयोपशमविशेषेण उत्सर्गापवादादिभावितत्वेन च प्रावचनिकानां विचित्रा प्रवृत्तिरिति नासौ सर्वथाऽपि प्रमाणम् , आगमाविरुद्धप्रवृत्तेरेव प्रमाणत्वादिति ।"
[ મુ િ . ૬૨] (૮) પ્રવચનપરીક્ષા નામના ગ્રન્થમાં મહેપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ ફરમાવે છે કે – (ચ) જે આચાર્ય શ્રી જિનમતને યથાવસ્થિત રૂપે પ્રકાશે છે તે જ આચાર્ય જિનસદશ છે.
એથી વિપરીત પ્રકારને આચાર્ય તે, પાપના પુંજ જે હોઈને, સમ્યગ્દષ્ટિ જનેને માટે દૂરથી જ તજવા યોગ્ય છે. સૂરિ–આચાર્યે પ્રવર્તાવેલું એવું પણ તે જ પ્રમાણ છે, કે જે માયારહિતપણે સમ્યફ પર્યાલચના કરવાપૂર્વક વિહિત કરાએલું હોય. તે પણ પ્રવચન–શાસ્ત્રને ઉપઘાત કરનારૂં નહિ હેવું જોઈએ અને તત્કાલવર્તી બહુશ્રતેથી પ્રતિષેધાએલું નહિ હેવું જોઈએ. એટલું જ નહિ, પણ તત્કાલવર્તી સર્વ
ગીતાર્થોએ પર્યુષણાની ચતુર્થીની માફક સમ્મત કરેલું હોવું જોઈએ. (ગા) જે કાંઈ આચાર્યપ્રવર્તિત હોય તે પ્રમાણ ગણાય, એવું સ્વીકારવાથી તે સઘળા જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org