SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ [ જૈન દષ્ટિએ તિયિદિન અને પરાધન... કેઈ પણ રીતિએ જીતવ્યવહાર કરી શકે એ શક્ય જ નથી. છતવ્યવહારનાં લક્ષણો : ૧. હવે અમે જીતઆચારનાં લક્ષણે તથા તે લક્ષણેનાં મહાપુરૂષોએ કરેલાં સ્પષ્ટીકરણે વિષે જૈન શાસ્ત્રાધાર દ્વારા જણાવીએ છીએ. (૧) વૃત્ત એટલે એક વાર પ્રવૃત્ત, ગgવૃત્ત એટલે બીજી વાર પ્રવૃત્ત, પ્રવૃત્ત એટલે ત્રીજી વાર પ્રવૃત્ત અને મહાપુરૂષોએ અનેક વાર આચરેલો એ જે વ્યવહાર, તે વ્યવહાર જેમ બહુ વાર બહુશ્રુતેએ આચરેલ હોય, તેમ બહુશ્રુતાથી નિષેધ કરાએલ ન હોય તો જ તે જીતકૃત ગણાય છે, એ વાત શ્રી જીવકલ્પ-ભાષ્યમાં નીચેની ગાથા દ્વારા જણાવવામાં આવી છે. “ વો મુદ્દે વ ય વારિત હોરિા વત્તyવવમા ( વત્તyવત્તાવો), નgvi જતું હૃતિ ા ૬૭૭ી” [ મુદ્રિતે છૂ. ૧૬ ] (૨) અશઠ એટલે રાગદ્વેષરહિત, પ્રમાણસ્થ પુરૂષે એટલે યુગપ્રધાન આચાર્યભગવાન શ્રીમત કાલિકસૂરીશ્વરજી મહારાજા જેવા સંવિગ્ન ગીતાથદિગુણભાફ પુરૂષે દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિને વિષે તેવા પ્રકારનું પુષ્કાબન-સ્વરૂપ કારણ પ્રાપ્ત થયે છતે, જે અસાવદ્ય એટલે પંચ મહાવ્રતાદિ જે મૂલ ગુણ તથા પિંડવિશુદ્ધિ આદિ જે ઉત્તર ગુણે-તે મૂત્તર ગુણેની આરાધનાને બાધ કરવાના સ્વભાવથી રહિત આચરણ કર્યું હોય અને તે આચરણને જે તત્કાલવત તથાવિધ ગીતાએ નિષેધ્યું ન હોય, એટલું જ નહિ પણ બહુમત કર્યું હોય, તે તે આચરણને “આશીર્ણ” “આચરણા” અગર તે “જીત” તરીકે માની, કહીં અને આદરી શકાય છે. શ્રી બૃહત્કલ્પસૂત્ર-ભાષ્યમાં આ બીન “જીતનું લક્ષણ દર્શાવતાં જણાવવામાં આવી છે. જુઓ “ બળ સમgori, ૬ વરૂ છે ગતીવળું , ण णिवारियमण्णेहि य, बहुमणुमयमेत्तमाइण्णं ॥ ४४९९ ॥ 'अशठेन' रागद्वेषरहितेन कालिकाचार्यादिवत् प्रमाणस्थेन सता 'समाचीर्णम् ' आचरितं यद् भाद्रपदशुद्धचतुर्थीपर्युषणापर्ववत् 'कुत्रचित्' द्रव्यक्षेत्रकालादौ कारणे'पुष्टालम्बने 'असावा' प्रकृत्या मूलोत्तरगुणाराधनाया अबाधकम् , 'न च' नैव निवारितम् 'अन्यैः' तथावि धैरेव तत्कालवर्तिभिर्गीतार्थैः, अपि तु बहु यथा भवति एवमनुमतमेतदाचीर्णमुच्यते ॥ છ૪૨૨” [ મુક્તિ પૃ. ૨૪] (૩) પૂ. મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજા ફરમાવે છે કે–આચરણને માન્ય કરવાની શ્રી જૈન શાસ્ત્રોની અથવા તે ભગવાન શ્રી જિનેશ્વરની આજ્ઞા છે-એ સાચું, પણ તે જ આચરણાને માન્ય કરવાની શ્રી જિનાજ્ઞા છે, કે જે આચરણા આજ્ઞાથી વિરૂદ્ધ ન હોય. અસંવિજ્ઞાચરણા, કે જે અસદ્ આલંબનથી કરાએલી હોય છે, તે આચરણને માન્ય કરવાની શ્રી જિનાજ્ઞા છે જ નહિ. અસંવિ દુષમાકાલાદિ દેના આલખન દ્વારા પિતાના પ્રમાદને માર્ગ તરીકે વ્યવસ્થાપિત કરે છે, એ યુક્ત નથી કારણ કે-દુઃષમાકાલમાં જેમ વિષાદિમાં રહેલી નાશતા વિદ્યમાન જ છે, તેમ પ્રમાદની પણ અનર્થ કરવાની શક્તિ નાશ નથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy