SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ [ જૈન દષ્ટિએ તિથિદિન અને પર્વરાધન.... વિગેરે (ઉપવાસાદિ) કાર્ય કરનાર બીજે જ અંશ | પ્રતિબંધી ન્યાય અગર અભ્યપગમ સિદ્ધાંત એ છે. (ઉપવાસઆદિ) કરે પણ પહેલામાં નહિ તે જુદી ચીજ છે. પહેલા અંશનું તેનું કાર્યની અપેક્ષાએ નપુંસકની એ વર્ગે પૌષધ આદિને તિથિપ્રતિબદ્ધ છે પેઠે અસમર્થપણું હોવાથી. | માનેલાજ છે. અને તેથી તિથિવૃદ્ધિ વખતે તેઓની એ પ્રમાણે વિવક્ષા કરાએલો ભાદર માસ) | ફરજ તેઓએ માનેલી પહેલી તિથિએ પૌષધ તે પણ હાલ ચારે પ્રકારના સંઘને પર્યુષણ પર્વ પણ- ૫ નિષેધ કરવાની ન રહે, તેમજ માસવૃદ્ધિ વખતે એ જૈન શાસનમાં પ્રસિદ્ધ છે. તે (પર્યુષણ)નું પણ પહેલે મહિને માસી તપ, મહિનાના ઉપવાસ કાર્ય સર્વ સાધુવંદન-સર્વ ચૈત્યવંદન, આલોયણા લેવી, | વિગેરેમાં ઉપગમાં લેવાનો નિષેધ કરવાની રહે. અમને તપ કરે, લોચ કરે અને સંવછરી વરસી છમાસી કે માસી તપ કરનારને પ્રતિક્રમણ કરવું વિગેરે પાંચ કૃત્યો નિયત છે. તેને વચમાં માસવૃદ્ધિ આવે તે પ્રથમ માસને નપુંસક આશ્રીને પહેલો ભાદરવો નપુસકની પેઠે અસમર્થ છે. ગણી તેને અવગણવાનું બનતું નથી. અર્થાત્ તેમાં તે પહેલા માસનું નપુસકપણું તે જ્યોતિષશાસ્ત્રને તેનું તપ અને ક્રિયા અનુષ્ઠાન કરવા જ પડે છે. જાણનારાઓને ખ્યાલમાંજ છે જે માટે કહ્યું છે- તેમજ માસ અને પડવા આદિ તિથિપ્રતિબદ્ધ યાત્રા વિવાહ મંડન અને બીજા બધા પણ કાર્યોમાં પણ નપુંસકતા ગણવામાં આવી નથી. શુભ કાર્યો નપુસક માસમાં પંડિતોએ તજવાયેગ્ય અમુક વસ્તુ અમુક કાર્યને અંગે અસમર્થ છે (૧) એટલા માટે સર્વોત્તમ બીજ ભાદરે હોય, પણ તેજ વસ્તુ તેમાંથી અધિક કાર્યને માસ પર્યુષણાદિ માટે અધિકાર કરવા યોગ્ય છે. અંગે અસમર્થ નજ થાય એ નિયમ નથી. રસએજ પ્રમાણે અષ્ટમ્યાદિ તિથિઓ અને કાતિકાદિ , વેધથી તામ્ર રૂપું ન બને, તેથી તેનું પણ ન માને પણ ઘટાવી લેવા. તેથી સર્વોત્તમ એ બને એમ તો નથી જ. તેમ નપુંસક પણ સંતાનની બીજે જ ભાદરે પmષણમાં લે. એવી રીતે ઉત્પત્તિ અંગે અસમર્થ છતાં પણ યુદ્ધ જેવા મહાન અષ્ટમી વિગેરે તિથિઓ તથા કાર્તિક વિગેરે - કાને અંગે અસમર્થ હોય છે એમ નહિ. એટલે હિનાઓ પણ લેવા. વૃદ્ધિ પામેલી પૂર્ણિમા પિતાના કાર્યને અંગે અસએ વર્ગના પાઠ ૨૧ના અર્થનું શુદ્ધ મર્થ હોય તે પણ તેનાથી જુદા એવા પકખી અગર સ્પષ્ટીકરણ ૪ ચોમાસના કાર્ય માટે અસમર્થ ગણાય નહિ. જે સંપૂર્ણપણે અવયવવાદ માની તેના ઉપર અને તેથીજ શાસ્ત્રકારે તેના નામનાજ કાર્યમાં નિર્ભર રહેવામાં આવે તે સંપૂર્ણ પહેલી તિથિ નપુંસક્તા કહી છે. જ્યારે આ નવો વર્ગ તો અન્ય અને પહેલા માસને નપુંસક ગણીને અસમર્થ ગ- કાર્યમાં પણ અસમર્થ ગણાવવા તૈયાર થાય છે. ણવું, અર્થાત્ નપુંસક કહા છતાં એકમાં માનવું આથી એ વર્ગે પિતાની આચરણ ઉપર ધ્યાન ને બીજામાં ન માનવું તે વ્યાજબી નહિ કહી આપ્યા સિવાય પિતાના પુરાવામાં માત્ર પાઠ શકાય. કઈ પણ નપુસક પુત્રની ઉત્પત્તિ માટે લખીને સંતોષ ન માન જોઈએ. નપુસક ગણાય અને પુત્રીની ઉત્પત્તિ માટે નપુંસક આ સ્થાને શાસ્ત્રકાર બીજા અવયવને પર્વન ગણાય તેમ કહી શકાય નહિ. તિથિના નામનું કાર્ય કરનાર ગણતાં અનાદિસિદ્ધ અર્થાત્ અવયવવાદીએ, બે સરખા અવયવ પરંપરા જણાવે છે. એટલે આ વર્ગને જે પરંપરા સિદ્ધ કર્યા પછી એક અવયવમાં નપુંસકતા કરાવી છોડવાનું થયું છે, તે કેઈપણ પ્રકારે ઉચિત નથી તે પદાર્થ પ્રતિપાદન શૈલીને અનુકૂળ ન ગણાય. એમ સ્પષ્ટ થાય છે. જો કે પર્વ કે પર્વીનન્તર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy