SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ [જૈન દૃષ્ટિએ તિથિદિન અને પર્વોરાધન... હવે અહિં પણ શબ્દવડે અન્ય સંજ્ઞા પણ ગ્રહણ રજુ કરીને સાચી વાત છૂપાવવી અને ટુકડા ટુકડા કરાય એમ કહેશે તે કેમ વિરોધ નહિ આવે? | રજુ કરવા વડે ભ્રમ ઉત્પન્ન કરે છે તેમને (કારણ કે આગળ પર્વતિથિનો ક્ષયે પૂર્વની અપર્વ-| આશય દેખીતે જણાય છે. તિથિના વ્યપદેશને ઉડાડી કેવળ પર્વતિથિપણેજ આ આ પાઠ સમજનાર મનુષ્ય સહેજે વ્યપદેશ કરે તેમ જણાવ્યું અને અહિં “અપિ” | સમજી શકે કે આ પાઠ શ્રી દેવસૂર સંઘની જે શબ્દથી અન્ય વ્યપદેશ પણ થાય તેને શું વાંધો નહિ સામાચારી પર્વ કે પર્વોનન્તર પર્વતિથિની હાનિઆવે? તે શાસ્ત્રકાર કહે છે કે-એમ નહિ.) વૃદ્ધિ વખતે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિ પ્રાયચ્છિત્તાદિ વિધિમાં ચતુષ્પર્વમાં નિશ્ચયે વૃદ્ધિ કરવાનું પ્રતિપાદન કરે છે તે સત્યજ છે, (ચતુર્દશીની જ સંજ્ઞા થાય તેમજ ગૌણ મુખ્ય તેમ જણાવે છે. ૧૯૧થી ન નીકળે એ ભેદથી મુખ્યપણાએ ચતુર્દશીને જ વ્યપદેશ યોગ્ય વર્ગ જેવી રીતે શ્રી દેવસૂરસંઘની સામાચારીને છે, એ પ્રમાણે અભિપ્રાય જણાવેલ હોવાથી. | ઉઠાવનાર બને છે, તેવી રીતે આ પાઠ રજુ આ પાઠમાં વચમાં વચમાં પ્રસ્તુત ચર્ચામાં કરવામાં પણ આ ગ્રન્થના વચલા વચલા ભાગને ઉપયોગી છતાં પણ [કસમાં લખેલા પાઠે, એ જાણી જોઈને છોડી દઈ ગ્રંથકારના આશયને વગે જાણી જોઈને છોડી દીધા છે. લેપવા પ્રયત્ન કરનાર બને છે. આથી “તત્વ પાઠ ૧૦ થી ૧૪ નું શુદ્ધ સ્પષ્ટીકરણ ૨-૨ | તરંગિણી” ગાથા ૪ અને તેની ટીકાના સળંગ આ આખા પાઠને સળંગ રીતે વાંચનાર - ભાગને વાંચનારે મનુષ્ય કેઈ દિવસ પણ આ નુષ્ય એમ કબુલ કર્યા સિવાય રહી શકે જ નહિ. નવા વર્ગની અસત્યતાને જાણ્યા માન્યા અને કહ્યા કે-પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ ટીપણામાં હોય | સિવાય રહી શકે જ નહિં. ત્યારે તેનાથી પૂર્વ અપર્વતિથિની હાનિ-વૃદ્ધિ વળી પાઠ ૧૩ ના રથ વિ શાથમા અંગે કરવી જ જોઈએ. લખવાનું કે-આખી તત્ત્વતરંગિણીને જોનાર મનુષ્ય આ આખે પાઠ ઉદયવાળી તેરશને પણ તેરશ જોઈ શકે છે કે-ગ્રંથકારે પિતાની ગાથાનું વિવરણ કહેવાની મનાઈ સિદ્ધ કરનારે છે. અને ઉદય કરતાં “સ્પષ્ટ હોય તો તે ગાથાને “પા” વગરની ચૌદશને ટીપ્પણાની તેરશ છતાં પણ તે તરીકે જણાવી છે. પરંતુ સાક્ષીના કેઈપણ ગદ્ય આ દિવસ ચૌદશજ છે એમ કહેવાનું સાબીત કે પદ્ય પાઠને સ્પષ્ટ તરીકે જણાવેલજ નથી. કરનાર છે. અને એ રીતે જ્યારે પર્વતિથિના | તે સાક્ષીરૂપ ગદ્ય પદ્ય પાઠની ટીકા પણ પિતે ક્ષયની અનિષ્ટતા ટાળવા માટે અને પર્વતિથિના | કરેલી હોતી જ નથી. એટલે તે વર્ગ તેરમા નંબરમાં પરિસંખ્યાનના રક્ષણ માટે ઉદયવાલી પણ પૂર્વની | આપેલું કથન એગ્રન્થકારનું નહિં પરંતુ કેઈકે ટીમ્પઅપર્વતિથિને એ અપર્વતિથિરૂપે કહેવાનું નિષેધે | ણીમાં લખેલું છતાં કેઈક પ્રતમાં પેસી ગયેલું છે. છે, તે પછી પર્વતિથિની ટીપ્પણામાં વૃદ્ધિ હાય ! એથી એ પાઠ ઉપેક્ષણીય છે. ને તે ગ્રન્થની ત્યારે પણ પર્વતિથિની પરિસંખ્યાનનું રક્ષણ કરન બહાર હોવાથી ગ્રંથના નામે લઈ શકાય નહિ. વાની જરૂરજ હોવાથી પહેલી તિથિમાંથી પર્વ. જેથી મુદ્રિત પ્રતમાં તે ટીપ્પણી નથી. તિથિપણું કાઢી નાખવું જ પડે. વળી તે ટીપ્પણીકારે અન્વચા અને વ્યતિરેક એ વર્ગ તરફથી આ ખંડિત કરીને આપવામાં તરીકે વ્યાખ્યા કરવાનું જણાવ્યું છે. પરંતુ અન્વયઆવેલા પાઠ ઉપરથી સ્પષ્ટપણે સમજુ માણસ | વ્યતિરેક બને ઠેકાણે “અપિ” શબ્દ જણાવ્યા છે; સમજી શકે કે તે વર્ગની દાનત આવી રીતે પાઠ તેથી અન્વયે કે વ્યતિરેક એકેય વ્યવસ્થિત થતો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy