SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ...લવાદી ચર્ચામાં આ॰ શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલું ખડન ] ૧૧૭ કાર માનતા હોત તો અહિં કલ્યાણકની અનેક | વસના ને ભવિષ્યના વર્ષના કલ્યાણકના તપને પ્રશ્ન થયા છે. તિથિઓની એક સાથે આરાધનાની વાદિની આ શંકાને અને શાસ્ત્રકારે આપેલા સમાધાનને પણ અવકાશ ન હતો. | " વળી એ તિથિનું વિદ્યમાનપણું કહીને પણુ આરાધના તો એકનીજ જણાવી છે. એટલે સ્પષ્ટ છે કે એક દિવસે એક કલ્યાણક તિથિ મનાતી હતી, કેમકે અમારે તો આગળની દશમી જેવી કલ્યાણકની તિથિ ક્ષય પામેલી હોય તો તેની પહેલી ટીપ્પણાની નામની કલ્યાણક તિથિમાં એયનું વિદ્યમાનપણું હોવાથી તે આગળની દશમી રૂપ કલ્યાણક તિથિને માનવાની સવળતા રૂપ ષ્ટિજ થાય છે. (આગળ આગળની તિથિ પાછળ પાછળની તિથિમાં વિદ્યમાન હોવાથી તે તે એક તિથિપણે અમે માની શકીએ છીએ, તેથી અમને કોઈ પણ પ્રકારે અનિષ્ટ નથી પરંતુ તમારે તેવી તિથિઓમાં પહેલાંની કે છેલ્લાંની એટલે કે ૯–૧૦-૧૧ માંની નામ કે અગીયારશ એમાંથી કોઈ પણ તિથિ ક્ષય પામે ત્યારે આકાશજ દે ખવું પડશે. કલ્યાણકની આરાધના કરનારાઓ પ્રાયઃ આંબેલ આદિ તપ કરવાનાજ નિશ્ચયવાળા હોય છે. નહિ કે પૌષધાદિ ’ ( આથીજ શાસ્ત્રકાર પૌષધ આદિથી કરતાં કલ્યાણક તિથિને સ્પષ્ટપણે જુદી પાડે છે અને જણાવે છે કે-રજિયાત પર્વતિથિએ પૌષધ આદિથી આરાધવાની હોય છે, અને તે પ્રતિનિયત દિવસવાળી હોય છે. જ્યારે કલ્યાણક તિથિએ તપથી આરાધવાની હોય છે અને તપના અંગીકાર ઉત્તર દિવસને મેળવીને પણ થઈ શકે છે.) કલ્યાણકના તપ કરનારા એ પ્રકારે હોય છે. નિરન્તર તપ કરનારાઓ ને સાન્તર તપ કરનારાઓ. નિરન્તર તપ કરનારા ક્ષય વખતે ‘ એકજ દિવસે એ કલ્યાણક તિથિનું વિદ્યમાનપણું હાવાથી તે બેય તિથિને આરાધક રહ્યો સતા પણ આગળના દિવસને લઈ નેજ તપના પૂરનાર થાય' એ સિવાય નહિ. | | ખરતરગચ્છવાળા શંકા કરે છે કે જો તમે તે દિવસે તે તિથિ માની લે છે, તો પછી ખીજે દિવસે અગર આવતા વર્ષની કલ્યાણકની તિથિને દિવસે જુદું તપ કેમ કરેા છે ? દરેક કલ્યાણક કે પાષધ જેવાં વ્રતો કે આંખેલ જેવા તપા તે તે સંબંધી એકેક દિવસે એક એકજ કરાતા હોવાથી તેમાં એ પૌષધા કે બે આંખેલ એક દિવસે સાથે લેવાતાં નથી, એ વાત આખા જૈન સમાજમાં પ્રસિદ્ધજ છે, અને તેથીજ આ બીજા દિ ( આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે તપસ્યા, ને પૌષધ આદિથી આરાધાતી ફરજિયાત પર્વતિથિ | ા એક દિવસે એ ન આરાધાય, પરંતુ કલ્યાણક તિથિ જે એકલી તપને માટે છે, તે પણ એક દિવસના તપથીજ એ તિથિની આરાધનાવાળી ન ગણાય, તેથી બીજો દિવસ લેવા પડે. જો કે ‘આચારપદેશ' વિગેરે ગ્રન્થને અનુસરીને બે ત્રણ ચાર કલ્યાણકા પણ તે તે કલ્યાણકાના સરવાળાથી આરાધાય છે, પરંતુ તત્ત્વ એ છે કે માત્ર એક કલ્યાણકને આશ્રીને કરેલ તપથી બે ત્રણ | | ( ખરતરગચ્છવાળાએ કે શાસ્ત્રકાર પાતે પણ જો એક દિવસે એ તિથિ માનતા હોત તો તેમને 'આકાશ દેખવાની આપત્તિ આપી શકાતજ નહિ. એટલે સ્પષ્ટ સમજાશે કે કલ્યાણક તિથિ (નહિ કે કલ્યાણક) એક દિવસે અનેક મનાતી ન હતી અને મનાય નહિ. ) ( આ ઉપરથી જેમ આજે નવા વર્ગ એક દિવસે અને એક તપે અને દિવસની તિથિએ અને બન્ને દિવસના તપે। આરાધી લેવાય છે, એમ માને છે. એમ જો તે વખતે બેમાંથી કોઈ પણુ ગચ્છવાળાએ માન્યું હેત તો આ પ્રશ્નજ ઉત્પન્ન થાત નહિ ) આવી શંકાના સમાધાનમાં કહે છે કે Jain Education International * For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy