SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧} C (આથી સ્હેજે સમજાય તેવી મીના છે કે પૂનમને દિવસે પક્ષીનું અનુષ્ઠાન જે ઉપવાસ પક્ષી પ્રતિક્રમણ વિગેરે કરાય છે, તેને અંગેજ પ્રશ્ન છે. છતાં એક માત્ર તે દિવસને પાક્ષિક તરીકે ન માને એટલા માત્રથી પક્ષીના અનુછાનના લાપ થાય છે' એવી આપત્તિ આપી એટલે એ ઉપરથી એ વાત તો જરૂર સિદ્ધ થાય છે, કે આખા દિવસ તે પર્વતિથિને માન્યા સિવાય તેનું અનુષ્ઠાન કરવામાં આવે તો પણ તે અનુછાન તે તિથિનું ગણાયજ નહિ, એટલે અષ્ટમી આદિના ક્ષયની વખતે જો આખા દિવસ અષ્ટમી વિગેરે માનવામાં ન આવે તો અષ્ટમી આદિના અનુષ્ઠાનના લેપ વહેરવેાજ પડે. આથી બીજી વાત એ પણ સિદ્ધ થાય છે કે આખા દિવસ તિથિ માનવામાં આવે તોજ તે તિથિનું અનુષ્ઠાન તે દિવસે કરેલું સફળ ગણાય. ) છે તે હવે બીજા વિકલ્પમાં જણાવે છે કે આ તમારૂં ખેલવું સ્પષ્ટ જુદું છે. એટલે પૂનમને દિવસે ક્ષીણુ પાક્ષિકનું જે અનુષ્ઠાન કરી પાક્ષિક અનુષ્ઠાન છે ' એમ કહેવું તે સર્વથા જુદુંજ છે. કેમકે તેઓએ માનેલી અને કહેલી ચાદશનેજ ચાઇશ તરીકે તમેા કહેવા માંગો છે. (આથી એક દિવસને બે તિથિપણે ખરતરગચ્છવાળા કે તપાગચ્છવાળા, એકેય પણ કહેતા માનતા નહાતા તેથી આ મૃષાવાદની આપત્તિ આપેલી છે. આ ઉપરથી આજે નવા વર્ગ અષ્ટમી આદિના ક્ષયે માને છે સાતમ વિગેરે અને ગૃપદેશ કરે છે આઠમ વિગેરેના; એટલે તેજ સ્પષ્ટ મૃષાવાદી કેમ ન ગણાય ?) " ચૌદશના ક્ષય હોય ત્યારે ઉદયવાળી તેરશને દિવસે ચાદશનું જ્ઞાન આરોપ રૂપ થશે' એમ ન કહેવું. કેમકે ત્યાં આરોપના લક્ષણને સંભવ નથી. જેમ જમીન ઉપર ઘટ અને પટ બંને હાય તે જમીન ઉપર ઘટપટ છે એવું જ્ઞાન અને કનક રત્નમય કુંડલમાં કનક–રત્નનું જ્ઞાન ભ્રમવાળું કહે Jain Education International [ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પર્વોરાધન... વાય નહિં. એવી રીતે એકજ રવિ વિગેરે વારના દિવસમાં બન્ને તિથિઓનું સમાનપણું હોવાથી આરાપજ્ઞાન કહેવાય. આટલાજ માટે આ ગ્રન્થમાં સંવુત્તિક જાહ॰ એ ગાથામાં જે રવિવાર આદિ દિવસે સમાપ્ત થાય તે દિવસ તે તિથિપણે લેવા, ઈત્યા કિ કહેવાશે તેમાં મુંઝાવું નહિ. (આ ઉપરથી સ્હેજે સમજી શકાશે કે એક વારે એ તિથિએ સમાપ્ત થાય તેથી તેનું વિદ્યમાનપણું હાય છતાં પણ તે દિવસે સમાપ્ત થનારી એકજ તિથિપણે અંગીકાર કરવા; નહિ કે ખે. તિથિપણે. શાસ્ત્રકારે તે તિથિપણે લેવા એમ નહિં કહેતાં તે તે તિથિપણે લેવા એમજ કહેત. વળી આ અધિકાર વૃદ્ધિના પ્રકરણમાં પહેલે દિવસે સંપૂર્ણતિથિ માનીને ખીજા દિવસની તિથિને સર્વથા નહિ માનનાર એવા ખરતરાને સંપૂર્ણતાના નામે કહેવામાં આવેલા છે. શ્રી તપાગચ્છવાળા તો ભાગ કે સમાપ્તિને અંગે તિથિ ન માનતાં ક્ષય–વૃદ્ધિના પ્રસંગ · સિવાય ઉદયને અંગેજ તિથિ માનનાર છે. અને પર્વતિથિના ક્ષય– વૃદ્ધિના અનુક્રમે પ્રસંગમાં પૂર્વતિથિના ઉત્તયજ પર્વપણે માનનારા છે. (શાસ્રકારે પોતે તો પૂનમના ક્ષયની વખતે, ચૌદશને દિવસે પૂનમ કરવાનું અને તેથીજ તેરશને દિવસે ચાઇશ કરવાનું રાખેલું હોવાથીજ ખરતર તરફથી આ પ્રકારે શંકા કરવામાં આવી છે કે) અનન્તરપણે રહેલી એ ત્રણ ચાર કલ્યાણક તિથિએમાં પણ શું તમે એમજ ફરજિયાત રૂપ તિથિની પેઠે પૂર્વે પૂર્વે જવાનું કરશે ? આવી શંકાના ઉત્તરમાં ગ્રન્થકાર કહે છે કે તમારૂં ડહાપણ આશ્ચર્યકારક છે. કેમકે તમે ।તાના નાશને માટે પેાતાનું શસ્ત્ર સજીને અમારા હસ્તકમલમાં મૂકે છે. આ નવા વર્ગ જેમ એક દિવસે બે અગર વધારે તિથિનું આરાધન માને છે, તેમ જે શાસ્ત્ર For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy