________________
૧૧૧
લવાદી ચર્ચામાં આ૦ શ્રી સાગરાનન્દસરિજીએ રજૂ કરેલું ખડન ] પૂનમને દિવસે ચૌદશ કરે છે તે) રીતિ લેવામાં તેરશ વિગેરે તિથિ માને અને તેમાં આઠમઆવે તે (તે દિવસની તિથિ પૂનમ તરીકે માનીને ચૌદશ વિગેરેનું આરાધન પણ કરે તો પણ તે આરાધી છે માટે) પૂનમની તિથિનું જ આરાધન | તિથિના આરાધનને તેણે જલાંજલી દીધી કહેથયું, પરંતુ ચૌદશના આરાધનને તે (ચૌદશની વાય. એટલે આ પાઠ તેઓને કેઈપણ પ્રકારે સમગ્રક્રિયા ખરતરે તે દહાડે કરે છે પરંતુ તે પિષક તો નથી, પરંતુ બળાત્કારે સાતમ અને દિવસની “ચૌદશ” સંજ્ઞા નથી રાખતા માટે શા- | તેરશ આદિને “સાતમ તેરશની સંજ્ઞા ખસેડી સ્ત્રકાર કહે છે કે, અંજલી દીધા જેવું જ થાય.| અષ્ટમી ચતુર્દશી આદિની સંજ્ઞા રાખી” અષ્ટમી જિો તે (ચૌદશ)ને ક્ષય હોવાથી તે (ચૌદશ)નું આરા- અને ચૌદશ આદિ પર્વતિથિપણે મનાવનાર છે. અને ધન ક્ષય પામ્યું (એમ કહે) તે હું મિત્રભાવે પૂછું એ જ પ્રમાણે શ્રી દેવસૂર સંઘની સામાચારી ચાલે છે. છું કે-શું અષ્ટમીએ તમને ખાનગીમાં કંઈ આપ્યું | વળી આશ્ચર્ય તો એ છે કે એક દિવસે બે કે જેથી (ટીપણામાં) ક્ષય પામેલી પણ આઠમને તિથિની આરાધના તે વખતે પણ ખરતરગચ્છપલટાવીને (સાતમ ઉદયવાળી છે તેને ખસેડીને | વાળાઓ કે તપાગચ્છવાળાઓ કેઈપણ કરતુંજ ન પણ અષ્ટમી તરીકે માનવામાં આવે છે? (અને હતું. અને તેથી જ અંજલિ દેવાનું અનિષ્ટાપાદન જે એમ ફેરવીને પણ જે માને જ છે) તે પછી શાસ્ત્રકારે જે પાઠથી કર્યું તે પાઠથીજ આ વર્ગ પાક્ષિકે (ચૌદશે) શે અપરાધ કર્યો છે કે જેથી એક દિવસે બે તિથિના આરાધનને ઈષ્ટાપાદન તેનું નામ પણ સહન કરાતું નથી?]
માનવા તલસે છે. એ વર્ગના પાઠનું શુદ્ધ સ્પષ્ટીકરણ
પાઠ ૩ યા
| આ જગો પર એ વાત પણ નક્કી થાય છે - આ પાઠ ચૌદશ ને પૂનમ બન્નેને સ્વતંત્ર | કે ન તે એક દિવસે બે પર્વતિથિ મનાય અને ફરજિયાત પર્વતિથિ માનવાનું જણાવે છે તેથી નવો | ન તે એક દિવસે ફરજીયાત બે પર્વતિથિનું આવર્ગ અમાવાસ્યાને, પૂર્ણિમાના ક્ષયની વખતે “ચૌ| રાધના થાય. દિશ ને પૂનમ” કે “ચૌદશ ને અમાવાસ્યાને એકઠા આવી ચોખ્ખી વાત છતાં નવા વર્ગને “જામાનવાનું કહે છે તે ખોટું કરે છે.
યા છતાં” સૂઝતી નથી તેનું કારણ વિચક્ષણેજ આ પાઠ તે તે પર્વતિથિના નામે આરાધના | સમજી શકે કરવામાં પણ આવે તો પણ જે તે દિવસને તેનું આ આપેલા પાઠની પાછળ આગળને જે પાઠ પર્વતિથિ તરીકે ગણવામાં ન આવે તો તે તિ, કે જે પાઠ એ વર્ગના મંતવ્યને વિઘાતક હોવાથી થિની તે દિવસે આરાધના કહેલી હોય તો પણ તેઓએ જાણી જોઈને છેડી દીધું છે. તે કે તે આરાધના તે તિથિની ગણાય નહિ, એમ પણ પ્રકારે સજજનતાને અનુસરતું ગણાય નહિં. સ્પષ્ટ કરે છે, કેમકે ખરતર ચૌદશના ક્ષયની કેમકે આ વચલી લાઈને છોડીને આગળને પાઠ વખતે પૂનમને દિવસે ચિદશની સંપૂર્ણ આરાધના પિતે વિસ્તારથી આપે છે એટલે સજજનો નેસ્પકરે છે, છતાં શાસ્ત્રકારે માત્ર તે દિવસે ચિદશ ટપણે કહેવું પડશે કે આ [રિ ]િ પાઠ તે ન માની પણ પૂનમજ માની અને તેથી ચૌદશના વર્ગે બેટી દાનતથીજ છેડેલો છે. અરાધનને જલાંજલિ દીધાનું જણાવ્યું.
આ પાઠ શ્રી દેવસૂર સંઘની સામાચારીનુંજ * આ ઉપરથી નવો વર્ગ અષ્ટમી ચતુર્દશી આ- પિષણ કરે છે. અને તે પર્વતિથિના ક્ષયની વખતે દિના ક્ષયે સાતમ-તેરશ વિગેરેને દિવસે સાતમ-1 પહેલાની અપર્વતિથિને પલટાવીને પણ પર્વતિથિની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org