SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ...લવાદી ચર્ચામાં આ૦ શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલું ખંડન ] દ ત્તિઃ બાવાનોપાજપ્રતીતમય અવાજાઃ પૌષ | પાઠ નીચે મુજમ છે. धोऽस्माकमिति, एतद्वचनवक्त्तृपुरुषानुष्ठीयमानानुष्ठानापलापित्वेनौन्मत्य प्रसंगात् ( તત્ત્વતત્ વળી રૃ. ૪) "" 'अमावासार वि तेरसि, तथा च अम्हा તિળમાં જીપ તેલ્લી લો” અમાવાસ્યાના ક્ષયે તેરશના ક્ષય થાય જેમ પૂર્ણિમાના ક્ષયે તેમ.... (૧૫૬૩ ના દેવવાચક જુના પા. ૨) | • આજે આઠમને પૌષધ અમે કર્યો છે' એમ કહેવાય છે તે કેાઈથી અજાણ્યું નથી. આખાલગાપાલ પ્રસિદ્ધ છે. આઠમના પૌષધ સાતમે માના કે સાતમ આઠમ ભેળી માને અને શુદ્ધ આઠમ નહિ માના તા એ વર્ગને આઠમના અનુષ્ઠાનને લાપ થવાનો પ્રસંગ આવશે, એમ શાસ્ત્રકાર અહિં પણ સાફ જણાવે છે. એટલે અમે જે ટીપ્પ ણાની પર્વતિથિના ક્ષયે પૂર્વની અપર્વતિથિના ક્ષય કરીએ છીએ, તે તદ્દન વ્યાજબી અને શાસ્ત્રીય છે. એટલે કે જ્યારે ખીજ–પાંચમ-આઠમ-અ- | ગીરશ અને ચૌદશને ટીપણામાં ક્ષય આવે ત્યારે જૈન શાસ્ત્રાધારે તો એકમ, ચેાથ, સાતમ, દશમ, તેરશનાજ ક્ષય થાય અને તે તે અપર્વતિથિઓને ખીજ આદિજ કહેવાય અને ત્યારેજ નીચેની આજ્ઞા મુજબ પણ તિથિની આરાધના થઈ ગણાય. જુઓ તે આજ્ઞા “ વીયા પંચમી X દમી પગલી ચ ચૌરી તાલાં લો પુતિત્તિ અમાવાસાવે તેવી ’ખીજાદિના ક્ષયે પૂર્વની (અપર્વે ) તિથિનો ક્ષય કરવા તેમજ અમાવાસ્યાના ક્ષયે તેરશને ક્ષય કરવો. અહીં ફરજીયાત પર્વતિથિ સાથેજ મર્યાદિત મરજીયાત તિથિના ક્ષયમાં પણ આજ વાત લખી છે. " अत एव पूर्णिमायाः क्षये त्रयोदश्याः क्षयो યુત્તિયુદ્ધઃ વિતે આવા અનેક પાઠો છુટક શાસ્ત્રીય પાનામાં છે કે પૂર્ણિમા અને અમાવાસ્યાના ક્ષયે તેરશનાજ ક્ષય થાય. એ વર્ગ પણ ૧૯૯૧ સુધી શ્રી વિજયદેવસૂર સંઘની એ પરંપરા મુજબજ અને તેવીજ શાસ્ત્રીય પણ આજ્ઞા પ્રમાણેજ તિથિ-ક્ષયે હેરફેરી માનતા હતા. હમણાં થાડા વર્ષથીજ એ વર્ષે તે આચરણથી વિરૂદ્ધ ખેલવું શરૂ કર્યું છે. | મુન્ના ૨ જેમ ક્ષય માટે જોઈ ગયા તેમ તિથિ વૃદ્ધિનો પ્રશ્ન પણ એટલેાજ વિવાદાસ્પદ છે. જેમકે ટીપ્પણામાં એ આઠમાદિ હોય ત્યારે શું કરવું ? અમે (શ્રી દેવસૂર તપાગચ્છસંઘ) તા ‘ યુધો ધાર્યાં સથોત્તર' આ સૂચન મુજખ જ્યારે જ્યારે ટીપ્પણામાં એ પર્વતિથિઓ આવે છે ત્યારે ઉત્તર તિથિનેજ પર્વતિથિ માનીએ છીએ, અને ઉત્તરતિથિનું પર્વતિથિ રૂપે આરાધન કરીએ છીએ. જેમકે ટીØામાં એ આઠમ આવી હેાય ત્યારે ખીજી આઠમનેજ પર્વતિથિ તરીકે માનવી. કારણકે તિથિના વ્યવહારના કારણભુત ઉદયવાળી ગણીને બીજી તિથિનેજ ઔચિકી' કહી છે. એ રીતે શાસ્ત્રકારાએ પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં ટીપણાની પહેલી આઠમના ઉદ્દયને પહેલી આઠમના ઉત્ક્રય ન માનેલે ગણેલા હોવાથી ઉત્તરની વાસ્તવિક આઠમની પૂર્વને સૂર્યોદય તે સાતમનેાજ સૂર્યોદય ગણાય અને કહેવાય, આવું આજેજ નહિં પણ તે વખતે પણ પ્રચલિત હતું અને એ વર્ષે પણ ૧૯૯૧ સુધી Jain Education International પુનમ અમાવાસ્યાના ક્ષયે તેરશના ક્ષય | થાય ” ( ૧૭૯૨ ના પાઠ ) 66 | પૂનમ કે અમાસના ક્ષય આવે ત્યારે શું કરવું ? આ સંબંધી પણ મતભેદ છે. શ્રી દેવસૂર | તપાગચ્છ તા જૈનશાસ્ત્રના આધારે અને પ્રાચીન પરંપરાના આધારે પૂનમ કે અમાસના ક્ષયે તેરશનાજ ક્ષય કરે છે. ‘યે પૂર્વા॰' સૂત્રાધારે પૂ નમ અમાસના ક્ષયે ચૌદશનો ક્ષય કરવાનું એ વર્ગ સૂચવી શકે તેમ નથી. કારણ કે ચૌદશ પર્વતિથિ છે. હવે દેવસૂર સંઘના સમર્થનના કે પૂનમ અ | માસના ક્ષયે તેરશનો ક્ષય કરવો જોઈએ તેના / તેમ કહેલું, માનેલું અને આચરેલું છે. ૧૦૩ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy