SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ [ જૈન દૃષ્ટિએ તિથિનિ અને પૌરાધન... આમ છતાં પણ તે વર્ગ એનું એક પણ પ્રમાણ આપી શકયા નથી. ૧ જ્યારે એ વર્ગ હવેથી એ બંને આઠમ ૫વ્રુતિથિના નામે કાયમ રાખે છે અને બીજી આઠમને આમ માનીને પતિથિ તરીકે આરાધે છે. શ્રી દેવસૂર તપાગચ્છ તે વર્ગ કહે છે કે મહાનુભાવા! પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં એ આઠમ, મૈં અગીયારશ, એ ચૌદશાદિ ખેલવું તે ઉચિત નથીજ. ખરી રીતે તેા જૈન યાતિષ તેમજ પ્રાચીન યાતિષ પ્રમાણે તિથિઓ વધતીજ નથી. ૨ જૈનશાસ્ત્રમાં તિથિના નામેજ નિયમ લેવાય છે. અને પછી તિથિ ખેાલવી અને નિયમન પાળવા તે સ્વવચન-આગમ અને પરંપરાથી અસંગત છે. હવે જૈન શાસ્ત્રાધારે તિથિજ વધતી નથી, પછી પર્વતિથિ કેમજ વધારાય અને કેમજ ખેલાય ? આમ છતાં એ વર્ગ તરફથી ખેલાય છે તો પાળવી જોઈ એ. એ આઠમ એ ચૌદશ એ પૂનમ આદિ લખાય છતાં તે વર્ગ તરફથી ન પળાય તે વર્ગને માટો દોષ આવશે. અને તે એ કે જો પહેલી આઠમ લખાઈ અને તે દ્વિ- | વસે તેનું ત્રતારાધન—તપ-જપ-પૌષધાદિ ન કર્યાં તે એક દિવસ એવા પણ આવશે કે જે બીજી આઠમે પણ ત્રતારાધન-પૌષધાદિ ન કર્યાં તે શું વાંધા છે ? એવા નિર્ધ્વસપરિણામી થશે. એ વર્ગને પંચાંગાનુસાર એ આઠમાદિ ખેાલવા છે પણ આરાધન તો દેવસૂર સંઘ કરે છે તે પ્રમાણેજ કરવું છે. અર્થાત્ પહેલી આઠમે તે સાતમનુંજ કર્તવ્ય કરવું છે. પછી એ આઠમ આદિ ખેલવાને અર્થ ૩ શા છે ? નામ હીરા આપવું છે અને કાચના મૂલ્યે વેચવું છે. એ વર્ગ ૧૯૯૧ સુધી તા એ આઠમ આવતી હતી ત્યારે એ સાતમ આદિજ કહેતા હતા અને માનતા હતા. એ ભૂલી ભૂલવાડીને પણ આજે આમ ઉલટું કરે છે. આવી રીતે પૂર્ણિમા અને અમાવાસ્યામાં પણ મેાટા મતભેદ છે. શ્રી દેવસૂરતપાગચ્છ તે પૂનમ અમાવાસ્યાની વૃદ્ધિએ તેરશનીજ વૃદ્ધિ કરે છે. જયારે એ વર્ગ એ પૂનમ અમાસ વિગેરે કરે છે. આશ્ચર્યની વાત છે કે Jain Education International નિર્ણયાત્મક વાતા જૈન શાસ્ત્રધારે તિથિ વધેજ નહિ આ વાત એ વર્ગને કયુલ રાખવી પડે તેથી શાસ્ત્રા સામે આંખા મીંચીને ટીપણાની તિથિવૃદ્ધિ માને છે. પણ તે અનુચિત છે. લૌકિક ટીપણામાં તિથિવૃદ્ધિ આવી જાય તા દેવસૂર સંઘવાળાને બીજી પર્વતિથિજ માન્ય છે. એ વર્ગ આ અમારી વાત માને છે, છતાંયે બે તિથિ ખેલે છે, તે ઠીક નથી. જુએ હીર પ્રશ્ન. બે અગીયારશ હાય તા શું કરવું ? ઉત્તર –ઔયિકીનેજ માનવી. જૈન શાસ્ત્રાધારે બાજી તિથિનેજ ઔઢયિકી મનાય છે. જગદ્ગુરૂજીએ અહીં બે તિથિ માનવાનું ન લખ્યું. ઔદવિકીનેજ માનવાનું લખ્યું તે પણ તે વર્ગને ખુબ મનન કરવા ચૈાગ્ય છે. પૂનમ કે અમાસની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવાનુંજ જણાવ્યું છે. જીઓ અમારા શાસ્ત્રીય પ્રમાણા. 'पूर्णिमावृद्धौ त्रयोदशीवर्धनं પૂનમ વધે તે તેરશ વધારવી. 66 " 35 'पूर्णिमामावास्यो कदापि जैनागमाभिप्रायेण વધ્યુંતે પરંતુ હૌશિવરાત્રમિત્રાયેળ તુ ચિંતા પશ્યતે વાં અધૂનૃતત્ત્વન દ્વિષયો નાંશતઃ ” ન “ પૂનમ અને અમાસની વૃદ્ધિ જૈનગમાનુનુસાર વધે છે. તેવું દેખાય છે પણ તે સત્ય ન સારે કદાપિ થાયજ નહિ પરંતુ લૌકિક શાસ્ત્ર હાવાથી તે વિષય સ્વીકાર્ય નથી. ” ‘નિમામિવૃદ્ધો યોશીવૃદ્ધિયિતે' (વૃષ્ટ ૧.) ""जम्हा पूर्णिमा खए तेरसीखओ तम्हा पूर्णिमाતુટીનેિ સેન્લીવુતિ નાયક્ દ્વળ પૂર્વ્યવૃત્તિહિં મળિયું જેમ પૂનમના ક્ષયે તેરશના ક્ષય થાય તેમ પૂનમની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવી એવું પૂર્વાંચાર્યોએ કહ્યું છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy