SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ...લવાદી ચર્ચામાં આ૦ શ્રી સામરાનન્દસૂરિજીએ રજૂ કરેલું ખંડન ] તેમ ચૌદશના ક્ષયે તેરશે તેરશ માનીને તે દિવસે ચૌઢશ પર્વ તરીકે માને તેા આરેપ ગણાય; પણ શાસ્ત્રકારના વચનથી તેરશે ચતુર્દશીના વ્યપદેશ પૂર્વક જ ચતુર્દશીની આરાધના કરાય છે ત્યાં આરાપ કઈ રીતે એ વર્ગ કહી શકે ? એ વર્ગને શાકારે જે ‘આરોપોન્નત્' એમ જણાવ્યું છે તે આ વાત જાણ્યા પછીજ સમજાશે. પેરા ૬૦૦ નું લખાણ પણ ઉલટી રીતે રજુ કરાયું છે. તેમજ પુનરૂક્તિ રૂપે છે. એ વર્ગને ‘યે પૂર્વા॰'ની વસ્તુ ખરાખર સમજાઈ નથી, તેથી જ આ થવા પામ્યું છે. તે વસ્તુ માટે એ વર્ગના શાસ્ત્રપાઠાની અમેએ આપેલી સમાલેાચના જુએ. પેરા ૭૧નું લખાણ ઉંડી વિચારણા નહિ કરવાથી થયું છે. આના સંબંધનું વિસ્તૃત વિવેચન આગળ અપાઈ. ગયું છે. કલ્યાણકપર્વ. મરજિયાત પર્વ છે. પૂનમના ક્ષયે ચામાસાની ચૌદશના દહાડે ‘ પૂનમની ભાગ સમાપ્તિને લઈ ને’ પૂનમને વ્યપદેશ કરનાર એ વર્ગના મતે ચૌમાસી ચૌદશે ભાજીપાલા વાપરી શકશે ? તેમજ ચૌમાસી પ્રતિક્રમણ પણ સાંજે પૂનમ હોવાથી નહી કરે તે ચાલશે? પૂનમના ક્ષયે ચૌમાસી ચૌદશના દિવસે પૂનમ માનીને ચૌમાસી પ્રતિક્રમણ અગાઉ વિહાર કરી શકશે ? આ બધાના જવાખ તેણે આપવા જોઈએ. આ રીતે તેમણે રજૂ કરેલા મુદ્દા ખરી રીતે શ્રીયુત્ શેઠશ્રી કસ્તુરભાઈ સમક્ષ તૈયાર થયેલા મુદ્દાને સ્પર્શતાજ નથી ! તેમજ આ ચર્ચાના પ્રસંગમાં તેમણે જે જે નવાં વિધાનો રજૂ કર્યા છે, તે સર્વવિધાના સ. ૧૯૯૧ પહેલાં નહાતાં, અને જેમ સમગ્ર શ્રી દેવસૂર તપાગચ્છ એકજ સરખી પેરા ૭૪–૭૫-૭૬ નું લખાણ ખરાખર નથી કારણ કે આયુષ્યના બંધ એકાંતે અમુકજ દિવસે રીતે પર્વારાધન કરતા હતા, તેમ એ વર્ગ પણ હોય તેમ નિયમ ન રખાય. વર્તતાજ હતા. આમાં કેટલાક વિધાના એ વ પૂરાવા વિના એમ ને એમજ રજૂ કર્યાં છે. અને કેટલાંક વિધાનોના સમર્થનમાં રજૂ કરવામાં આવેલ પાઠા અર્થ સંગત કર્યા વિના માત્ર માનેલા ભાવાર્થ કે અનુમાનની ઈમારત ઉપર ઉભા કર્યા છે. | આ દરેક વસ્તુ તે વર્ગોં સમર્થનમાં આપેલા પાઠના વાસ્તવિક અર્થો ધ્યાનમાં લેવાથી સાક્ સમજાશે. અંતે અમારે પુનરિપ સખેદ કહેવું પડે છે કે એ વર્ષે રજૂ કરેલા ઘણાં વિધાનામાં પુન પેરા છરનું લખાણ પુનરૂક્તિ દોષવાળું છે. તે વસ્તુ આગળ ચર્ચાઈ ગયેલ છે. પેરા ૭૩નું લખાણ ખરાખર નથી. ચતુષ્પર્ધીની સરખું કલ્યાણકપર્વ હોત તે તત્ત્વતરંગિણીકાર પદ્મના ફરજીયાત મરજીયાતના ભેદ કેમ પાડત ? પ્રાયશ્ચિત્તવિધિયાગ્ય કલ્યાણકપર્વો ગણાય ખરાં ? તેના ખુલાસે તેમણે મુદ્દલ આપ્યા નથી. આનું વિવરણ અમે એ વર્ગના શાસ્ત્રપાઠની સમાલાચનામાં તથા એ વર્ગના મુદ્દાની સમાલાચનામાં આપી ગયા છીએ. રણ વસ્તુ પેરા ૭–૭૮ નું લખાણુ ખરાબર નથી. કાકે તે એ વર્ગે ઉલ્ટી રીતે રજૂ કરી છે. લૌકિક ટીપ્પણુ મનાય છે. પણ જૈન શાસ્ત્રકારાની મર્યાદા પૂર્વક સંસ્કારથી મનાય છે. પેરા ૭૯-૮૦ નું લખાણ બરાબર નથી. આ ૧૦૧ સંબંધીના સ્ફાટ મુદ્દાની સમાલેાચનામાં આવી ગયેલ છે. પેરા ૮૧ માં જણાવ્યા મુજબ પૂર્ણિમાના ક્ષયે પૂર્ણિમાની યાત્રા ચૌમાસીના દિવસે થાય તે હવે એ વર્ગ ચામાસાના પ્રતિક્રમણ પહેલાં યાત્રા કરી શકશે. કાર્તિકીચૌમાસી ચૌદશે ઉકાળેલ પાણીના કાળ ત્રણ પ્રહર છે. અને પૂનમે ચાર પ્રહર છે તેથી ૧૪-૧૫ ભેળાં કરીને ઉકાળેલ પાણી ત્રણ પ્રહર પછી રાખનાર એ વર્ગને તે ચૌદશે પૂનમ પણ હેાવાથી એ વર્ગ આલેાયણ પામશે કે આપી શકશે ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy