SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ...લવાદી ચર્ચામાં આ૦ શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલું ખંડન ] એ તે શ્રીતત્ત્વકાર તરફથી માત્ર ખરતર ચન કર્યું છે અને પૃ. ૨૧ માં પણ એજ વસ્તુનું ગ૭વાળાના પ્રશ્નના સમાધાન રૂપે જ લખાયું છે. | નિરૂપણ કર્યું છે, પરંતુ એ વર્ગ આપેલ પાઠ તેનો ઉપયોગ ઉલ્ટી રીતે કરીને બીજાને દેશ અપૂર્ણ અને ત્રુટિત છે. અહીં આ પાઠ તે વર્ગને જ ન જ અપાય.. બાધિત થતું હતું એટલે જાણું જોઈને ઈરાદા મુદ્દો ચોથો–સમાલોચના. પૂર્વક સત્ય ગોપાવવા “મુળતથા ચતુર્વર પર્વ આ મુદ્દામાં “ પૂર્વી વિગેરે લખીને એ | ચપલેશ યુ” પાઠમાંથી “વિકાર ઉડાવી વર્ગે વિષય ઉઠાવ્યો છે કે આ પાઠ “જે પર્વતિથિ | દીધો છે! આ વાતાવરણ ધર્મપ્રિયને લગારે શોભઉદયતિથિ રૂપે પ્રાપ્ત થતી જ ન હોય તેવી પર્વ- તું જ નથી. હવે તે પાકને અર્થ ‘ગૌણ મુખ્ય તિથિની માન્યતા અને આરાધનાને દિવસ નક્કી | ભેદથી મુખ્ય ભેદવડે ચતુર્દશીજ એ વ્યવહાર કરવા માટે જ છે” વિગેરે. વ્યપદેશયુક્ત છે. એમજ છે. આ પાઠ પર્વતિથિની સંજ્ઞાને નિશ્ચય કરવા | આજ પૃષ્ઠમાં આગળ ઉપર એ વર્ગે “પર્વમાટે જ છે. નહીં કે પર્વારાધનનિશ્ચય કરવા માટે. | તિથિના ક્ષયે તેની પૂર્વતિથિને ક્ષય કરી શકાયજ શ્રાદ્ધવિધિમાં” જ્યાં ઉપર્યુક્ત પાઠની સૂચના | નહિં” એમ લખ્યું છે, પણ આ વાક્ય તદ્દન આપી છે, ત્યાં શરૂઆતમાં તિચિશ્ચ૦ લખીને | અસત્ય અને અશાસ્ત્રીય છે. “પૂર્વ તિથિઃ વાય' તિથિ ક્યારે માનવી” તેનું જ પ્રકરણ ચલાવ્યું | આ શાસ્ત્રીય પ્રઘોષ તેમના વચનને અસત્ય ઠરાવવા છે, તે સ્થળે આરાધનાનું પ્રકરણ જ નથી. સાવિત્યો-| પ્રબલ છે. છતાંએ ચૌદશના ક્ષયે તેરશે તેરશના ર૦ વિગેરે પાઠથી તિથિની સંજ્ઞા જ નિશ્ચિત વ્યપદેશને જ અભાવ છે, અને “ચતુર્વરે આ કરી છે. અહીં આપેલા પાઠમાં પણ “ક્ષ પૂર્વે | પાઠોનું એ વર્ગ મનન કરીને કંઈક લખે તે સારૂં. તિથિઃ ” એમ વાત છે, અને “વૃoૌ | તેઓ પિતે તેરશના વ્યપદેશના અભાવની તથા ” એ વાત પણ તિથિ નિશ્ચય માટે છે. વાત લખે છે અને બીજી બાજુ લખે છે કે જેને અર્થાત આ પાઠમાં તે આરાધનાનું નામ જ નથી. | ક્ષય ન હોય તેને ક્ષય કહે એ મૃષાવાદ છે.” તિથિનું જ નામ છે. પુનરાવૃત્તિ દોષ વહોરીને | યદિ તેમનું લખાણ સત્યજ હોય તે તેઓ સિદ્ધ પણ પ્રસંગે કહીએ છીએ કે-તિથિને અંગે આરા- | કરે કે “થે પૂર્વ તિથિ માં આરાધન ધના છે. આરાધના માટે તિથિ છેજ નહિ. કારણ કે- | શબ્દ ક્યાંથી લાવ્યા છે. યદિ તેમનું કથન સત્ય આરાધના તે નિત્ય કરે તે પણ વાંધો નથી. | હોય તે “ક્ષ પૂ”ના પ્રૉષની જરૂરજ શી પરંતુ નિયત પર્વતિથિએ નિયત અનુષ્ઠાન ન કરાય છે તે સમજાવશે ખરા? આરાધના શબ્દ મૂળ તેનેજ વધે છે અને એટલા માટે તિથિની સંજ્ઞા પાઠમાં નથી અને તિથિઃ વાય” છે. પછી વ્યવસ્થિત કરવાજ ઉપર્યુક્ત પ્રઘાષ અપાયો છે. એમાંથી આરાધના શી રીતે માનવી? એનો અર્થ આથી નક્કી છે કે આ પ્રષિ જ્યારે જ્યારે સમજાવશે ખરા? ટીપણામાં પર્વતિથિની હાનિ-વૃદ્ધિ આવે ત્યારે આગળ પૃ. ૨૧-૨૨ માં પાંચમા મુદ્દાનું વિ ત્યારે તેને કઈ સંજ્ઞાથી બોલવી, કહેવી, કે આચ, વેચન છે. આમાં “વૃૌ રથ તત્ત' સંબંધી રવી તેને માટેજ છે. નહિ કે પર્વારાધનની નિશ્ચિ- | વિવેચન એ વર્ગે આપ્યું છે, પણ એ સંગત નથી. તતા કરવા માટે. આ વાત ઉપર જૈન શાસ્ત્રધારે તિથિ નથીજ હવે પૃ. ૨૦ માના છેલ્લા પેરામાં એ વર્ગ વધતી એ વાત હું આગળ સિદ્ધ કરી ગયો છું 'ર ૧ પ્રા” લખીને ગૌણ મુખ્યતા ભેદનું વિવે- એટલે પિષ્ટપેષણ ન કરતાં તે જ જોવાની ભલામણ ૧૩ Jain Educatfon International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy