SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ..લવાદી ચર્ચામાં આ૦ શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલું ખંડન ] છે તે જણાવશે ખરા? કહેવી પૂનમની સંજ્ઞા અને છે. તેમાં સાફ લખ્યું છે કે-પૂનમ કે અમાસની આરાધના ન કરવી તેનું પ્રમાણ આપશે ખરા? વૃદ્ધિએ તેરશની ક્ષય-વૃદ્ધિ કરવી. એ જ ન્યાય - સૂર્યોદય સમયે અને આખો દિવસ પૂનમ છે. અમે ભા. સુ. ૫ માં લગાડીએ છીએ. આવી એમ કહેવું છે પણ આરાધના નથી કરવી. આ હેરફેરીની “સોળમી, સત્તરમી, અઢારમી અને ક્યાંને ન્યાય છે? કાંતો તે દિવસને પૂનમ છે ઓગણીસમી સદીના પુરાવા શાસ્ત્રીય પ્રમાણમાં એમ કહેવું છેડી દ્યો અને કાંતો તેને આરાધવા અમે આપ્યા છે, તે જોઈ લેવા ભલામણ છે. વળી માંડે અને કાંતે ઉદયને આગ્રહ છોડી દ્યો. | રૂ૫ વિ. તથા દીપ વિ. ના પત્રના હવાલા જે મુદ્દા ૨-૩ માં એ વર્ગે આરોપ અને મૃષા- ૧૮લ્પ તથા ૧૮૯૬ ના છે તે જોવા. એટલે બવાદપણાના દોષો જણાવ્યા છે, અમે તેમને પૂછીએ | રામર સોળમી સદીથી શ્રી દે. સૂ. સંઘના પરાછીએ કે તમને જે ભગવટાને જ આગ્રહ હોય | વાઓ મોજુદ છે, જેમાં પૂનમ કે અમાસની ક્ષયતો તેમના ક્ષયે ૮ ૯ ભેગાં લખીને આઠમના વૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ કરવી, એમ સાફ વાત છે. દિવસે નેમ માને તો વાંધે શું છે? એકમના - ઉપસંહારને મુ. ૫ ની સમાલોચના આ મુફી ૧૫/૧, ૦))/૧ ભગા લગી એકમ આરોધ | દાના સમર્થનમાં કઈ પાઠ કે પ્રમાણ એ વર્ગ તે વાંધે શું છે? પર્વતિથિના ક્ષયમાં તો એ વર્ગ આપ્યા જ નથી. ઉલટું તે વર્ગની વિરૂદ્ધ પાઠ ચૌદશના ક્ષયે ૧૩/૧૪ ભેગાં લખીને તેરશમાં | તત્ત્વતગિણિમાં છે, જે આપણે જોઈ ગયા છીએ. ચૌદશની આરાધના કરે છે, પણ પૂનમના ક્ષયે | તેમાં ચૌદશના ક્ષયે તેરશના વ્યપદેશને સાફ તેમ કરતા નથી. અર્થાત ત્યારે તે પૂનમના ક્ષયે | અસંભવ જણાવીને તે દિવસે ચૌદશને વ્યપદેશને ૧૪/૧૫ ભેગાં લખીને સ્વવચનથી વિરૂદ્ધ થઈને | જણાવ્યો છે. ચૌદશના દિવસે ચૌદશજ આરાધે છે. પૂનમને તો ઉપસંહારને મુ. ૬. “ઉદય આદિના નિયમ ઉડાડી દે છે. તે તેઓ દેષપાત્ર નથી બનતા? | પર્વતિથિને જ લાગુ પડે છે તેમ કલ્યાણકતિથિઓને ભેગવટો અને સમાપ્તિ માનનારા તે વર્ગને તે દિવસે લાગુ કરવા જોઈએ.”—આ વિધાનને પુરવાર કરનાર ભગવટે અને સમાપ્તિ પૂર્ણિમાની જ છે પછી ચ- ] એક પણ શાસ્ત્રીય પાઠ એ વર્ગ આપ્યો નથી. દશ શા આધારે આરાધે છે? તે વર્ગ જે નિયમ પર્વે બે પ્રકારના છે. એક ફરજીયાત અને બાંધે છે, તે પાળે તો તો હજીયે ઠીક. પાળવા | બીજે મરજીયાત. ચતુષ્કર્વી ફરજીયાત પર્વ છે. નહિ અને નિયમો બાંધવા તેને શો અર્થ છે? તે દિવસ પૌષધ, ઉપવાસ અને ચૈત્યવંદનાદિ મુનિ એ વર્ગ દરેક મહિનાની પાંચમના ક્ષયે ૪/૫ -| ન કરે તે પ્રાયશ્ચિત્ત લાગે. જ્યારે મરજીયાત ખીને પાંચમ આરાધે છે, જ્યારે ભાદરવા સુ. | પર્વતિથિ, તપસ્યાથી આરાધવાની છે અને તેમાં પાંચમને ક્ષયે ૪/૫ લખીને ચોથ આરાધે છે! ] પણ આરાધે તો સારું, પણ ન આરાધે તે પ્રાયતે ક્યાંનો ન્યાય છે, તે જણાવશે ખરા? | શ્ચિત્ત નથી. તદનુસાર કલ્યાણકપર્વતિથિઓ પણ ઉપસંહારને મુદ્દો ૪ ની સમાલોચના. અમે | મરજીયાત પર્વતિથિઓ છે, તે ન આરાધે તે દેવસૂર તપાગચ્છવાળાએ પૂનમ કે અમાસની ક્ષય- ' પ્રાયશ્ચિત્તનું વિધાન નથી. (જુઓ તત્વની ગાથા વૃદ્ધિએ તેરશની ક્ષય-વૃદ્ધિ કરીએ છીએ. તે શ્રી | ૩૩મી) એટલે ક્ષયે પૂર્વાનું વિધાન તેને લગાડવું હીરવિજયસૂરિજીના વચન અને વિજયદેવસૂરિજીના જ જોઈએ, તે એકાંત નિયમ નથી, કારણ કે પટ્ટકના આધારે જ કરીએ છીએ. બીજાં પણ છુટક| તેને માટે ભજના-વિકલ્પ છે. પાનામાં શાસ્ત્રીય પ્રમાણે છે, જે પુરાવામાં આપ્યા | શાસ્ત્રકારે તો ચૌદશના ક્ષયે તેરશે; તેરશના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy