SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ...લવાદી ચર્ચામાં આ૦ શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલું ખંડન ] પર ૧૧-૧૨ નું લખાણ પણ જે રીતે રજૂ પવું જ જોઈએ. એ વર્ગ માત્ર શબ્દથી બોલે છે કર્યું છે તે વાસ્તવિક નથી. પણ પ્રમાણ આપતા નથી. વિજયદેવસૂર તપાગઢોપિ વિવાદ્રિવ્યવહા૨ાત એ પાઠમાંના ચ્છનું કે તેનાથી પ્રાચીન કઈ પણ શાસ્ત્રનું પ્રમાણ આદિ શબ્દથી લોકોના વિજયાદશમી વગેરે પર્વો તેમના સમર્થનમાં તેઓ આપે એ જરૂરી છે. લેવા પડે. અને વિજયાદશમીને ક્ષય હોય ત્યારે પેરા ૧૭ની સમાલોચના. લેક પણ આ નવા વર્ગની જેમ “નવમી વિજયા- પેરે ૧૭ “જે દિવસે” વગેરે છે. ત્યાં જે દશમી” એમ ભેગી નહિ કહેતાં આ દિવસ ઉદયતિથિ તેમને માન્ય હોય તો પંચાંગમાં જે જેમ વિજયાદશમીજ ગણે છે, તેમ આ નવા વર્ષે | પર્વતિથિની વૃદ્ધિ આવે છે તેને બે માની બે પપણ પતિથિને સ્વતંત્ર બોલવી જોઈએ. જે તેમ | વૈતિથિ તરીકે આરાધવી જોઈએ. એ વર્ગ આવી ન બેલે તો “લેકવ્યવહાર” કે જેનું શ્રી રત્ન- | રીતે નથી કરતો તે ઉચિત નથી. બે પૂનમ હોય શેખરસૂરિજીએ આલંબન લીધું છે તેને પણ તેનું ત્યારે પહેલી પૂનમ ઉદયમાં છે જ અને તે તિથિની વર્ગ સમ નથી, એમ માન્યા સિવાય ચાલે | આપેક્ષાએ ઉદય ભેગવટે અને સમાપ્તિ છે તે નહિ. એમ એ વર્ગ ન માનીને ક્ષય–વૃદ્ધિ વખતે તે કેમ નથી માનતા તેમજ પર્વતિથિના ક્ષયની પણ ઉદયનીજ તિથિ માનવાની વાત કર્યા કરે | વખતે પણ પર્વતિથિની આરાધના પૂર્વતિથિમાં કરવી છે, તે સૂર્યોદય વ્યવહારવાળે તે વર્ગજ વાસ્ત- | ન જોઈએ. પણ ખરી રીતે ઉદયતિથિની માન્યવિક રીતે ક્ષય-વૃદ્ધિ પ્રસંગે આરેપિત તિથિઓ તાવાળા એ વર્ગે અપર્વતિથિની સંજ્ઞાને વ્યવહાર માને છે, અને શ્રી દેવસૂર તપાગચ્છવાળાઓને આ| કરે જોઈએ. તે દરેક વાત ઉડાવવા માટે જ તેરેપિત તિથિ માનવાને જુઠે આરેપ કરે છે. મને આ પ્રયત્ન છે! પર ૧૩ નું લખાણ ઉપયેગી નથી. આગ હવે આગળ ઉપર પંચાંગમાં બે પૂર્ણિમાએ ળને સંબંધ તેમાં જોડવામાં આવ્યો નથી. કારણ આવે ત્યારે પહેલી પૂર્ણિમાને શાસ્ત્રકારોએ જણુંકે તેજ ધર્મસંગ્રહ નામના ગ્રન્થમાં આગળ | વેલી પર્વતિથિઓનું પરિસંખ્યાન જાળવવા માટે પૂ. નું જે લખાણ છે તે વાત પર્વતિથિના ક્ષય- ચૌદશ માનનાર અમારા શાસ્ત્રીય પક્ષને (શ્રી વૃદ્ધિ વખતે વ્યવસ્થા કરનારી છે અને અપવાદ વિજયદેવસૂર સંઘને) એ વર્ગ દેષ આપે છે. પરંતુ હોવાથી પૂર્વ કરતાં બળવાન છે. આથી પાઠ રજૂ એ દોષ આપતા પહેલાં તેમણે નીચેના મુદ્દાઓને કરવા છતાં એ વર્ગ ધર્મસંગ્રહમાં જણાવેલ વસ્તુનું શાસ્ત્રીય પ્રમાણેથી જવાબ આપે જોઈ તે હતે. પિતાને અજ્ઞાન હોવાનું સૂચવે છે. ૧. જૈનશાસ્ત્રમાં વિધાન છે કે આરાધનામાં પિરા-૧૪-૧૫ અને ૧૬ની સમાલોચના. | પર્વતિથિ ન વધે કે ઘટે. જુઓ પાઠ. | પૃષ્ટ ૯ પે ૧૪–૧૫-૧૬ “આ પેરેગ્રાફે પ્રથમતો તેનામીનુણાજ પર પર્વતિયર્ન મુજબ જે દિવસે જે તિથિને ભગવટે સૂર્યોદયને દીરે ન વત્તે (શાસ્ત્રીય પુરાવા પૃષ્ઠ ૫) સ્પેશીને સમાપ્તિને પામતે હોય અગર સમા- ૨. શ્રી વિજયદેવસૂર પટ્ટકની આજ્ઞા છે કે પ્તિને ન પામતે હોય તે પણ તે દિવસે તે તિથિ પૂનમ વધે ત્યારે તેરશ વધારે. હોવાનું માનવું જ જોઈએ.” ૩. સંવત ૧૬૬૫ ના ખરતરગચ્છના ઉસૂત્રખરી રીતે આ વાતના સમર્થનમાં તેમણે એક ખંડનમાં જણાવ્યું છે કે “પૂનમ વધે છે ત્યારે પણ શાસ્ત્રીય પાઠ આપે નથી. પોતે જે વસ્તુનું પહેલી પૂર્ણિમાએ ચૌદશ કેમ કરે છે?” વિધાન કરે છે તે ક્યા પ્રમાણુથી કરે છે? તે આ-1 આ ઉપરથી સિદ્ધ થયું કે પૂનમ વધે ત્યારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy