SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ...લવાદી ચર્ચામાં આ૦ શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલું ખંડન ] કરે તોય ન પ્રાયશ્ચિત્ત લાગે” તે પર્વતિથિઓ | માત્ર તપસ્યાથી આરાધ્ય હોય છે અને તપસ્યામાં મરજીયાત છે. આ વાત શ્રી તત્ત્વતરંગિણીકારે છે સાથે ઉચ્ચાર, અતીત અનાગત કર્તવ્યતાના જુદા પણ ગાથા ૧૭ની ટીકામાં સાફ જણાવી છે. એ જુદા વિભાગો, અને કર્તવ્યતાના સરવાળા કરીને તત્ત્વતરંગિણીકારે ટપણાની પર્વહાનિ વખતે સં- પણ આરાધાય છે. કારણ કે ત્યાં અનેક કલ્યાજ્ઞાનું પરિવર્તન કરવાનું પણ ફરજીયાત તિથિની બુકોનું તપ એકી સાથે ને એક દિવસે આરાધી હાનિ વૃદ્ધિ માટેજ નક્કી કર્યું છે, નહિ કે કલ્યા- શકાય છે, તેમજ આરાધના રહી જવા પામે તો ણકાદિ મરજીઆત પર્વતિથિઓને માટે. અનાગત–આવતા વર્ષે પણ આરાધાય છે. કલ્યાણક (આ દરેક વાતો અમારે પુનરૂક્તિ દેશની પર્વતિથિઓ આવતા વર્ષે આરાધાય છે, તે વાત તે પરવા તજીને પણ ફરી ફરી એટલાજ માટે રજૂ | વર્ગ પણ આગળ પિતાના નિવેદન મુદ્દા ૨ પાના-૧૨ કરવી પડે છે કે એ વર્ગે નિરર્થક અને નિરાધાર ઉપર જણાવતાં શાસ્ત્રીયપાઠમાં જણાવ્યું છે કે...... એવી વાતનું પણ ફેર ફેર પુનરાવર્તન કરીને “મતિચાળતિરિયુનિમવિતિ' ભ્રમમાં પાડવાનેજ પ્રયાસ સેવ્યો છે) | ફરજીઆત પર્વતિથિઓ એ રીતે આરા જેમ જેમ “શાસ્ત્રકારોએ જેવી રીતે અષ્ટ- | ધાતી નથી. ખ્યાદિક તિથિઓમાં તપ આદિ ન કરે તે પ્રાય- આ રીતે કલ્યાણક તિથિઓ આવતા વર્ષે તપ ચ્છિત્ત બતાવ્યું છે, અગર નિયતકર્તવ્યતા બતાવીને કરીને આરાધી લેવાય તે કબુલ કરીને કલ્યાણક છે. તેવી રીતે કલ્યાણક પર્વતિથિમાં તપ આદિ. પર્વતિથિને ચતુષ્પવી સાથે સમાન ઘટના કરનાર ન કરે તે પ્રાયછિત્ત કે નિયતકર્તવ્યપણું બતા- તે વર્ગ ઉપરોક્ત શાસ્ત્રીય કથન મુજબ ચતુષ્પવેલ નથી. તેમજ તત્વતરંગિણીકાર વિગેરે શાસ્ત્ર- વને પણ આગામી વર્ષે આરાધી શકશે ખરો? કારોએ પ્રાયશ્ચિત્તાદિ વિધિવાળી તિથિ તરીકે ! નહિ જ. આથી કલ્યાણક તિથિઓ ફરજીયાત પર્વઅષ્ટમ્યાદિને ગણી છે અને તેને માટે વિધાન | તિથિ નથી. પણ મરજીયાત પર્વતિથિ છે અને જણાવ્યું છે પણ કલ્યાણકાદિ પર્વતિથિઓ માટે તેવું તેની ફરજીયાત તિથિઓની જેમ આરાધના હોતી વિધાન જણાવ્યું નથી. નથી એ સ્પષ્ટ કરીએ છીએ. : - જે પ્રાયશ્ચિત્તાદિ વિધિવાળી તિથિઓની પેઠે શ્રી દેવસૂર તપાગચ્છમાં “ક્ષેત્ર ના યાવકલ્પ પર્વતિથિને અંગે શાસ્ત્રકારે કેઈપણ પ્રઘોષને જણાવનારો અધિકાર અષ્ટમી આદિ વિધાન કર્યું હોત તે શ્રી દેવસૂર તપાગચ્છ, તે ફરજીયાત પર્વતિથિ વિગેરેને માટે જણાવ્યો છે માન્યા સિવાય રહેતજ નહિં. અને તેથી શ્રાદ્ધવિધિ આદિમાં અને વૃૌ૦ ખરી રીતે અષ્ટમી આદિ વિગેરે દિવસ પ્રતિ- ના પ્રઘોષને પાઠ ભણાવીને એ એકજ શ્લોકથી નિયત હેવા સાથે પક્ષ અને માસ માત્રને અંગે વિધિ અને નિયમ બન્ને જણાવ્યા છે. અને એ પ્રતિનિયત છે, એટલું જ નહિ પરંતુ તે ફરજીઆત ! આ અધિકાર થઈ ગયા બાદજ કલ્યાણકના હોવા સાથે દેશવિરતિવાળા શ્રાવકવર્ગને પૌષધા- પર્વદિને પણ પર્વતિથિપણે જણાવી અતિદેશ કર્યો દિથી અને સાધુંવર્ગને ઉપવાસ ચિત્યવંદનાદિથી છે એટલે સ્પષ્ટ છે કે સામાન્ય અતિદેશ વિશેષનિયત થઈને પરિણિત કરવામાં આવેલ છે. વિધાનકને બાધા કરનાર હોય નહિ. સામાન્યાઆ રીતે કલ્યાણકતિથિઓ પર્વતિથિઓ છે, પરંતુ | તિવિષ્ટો વિધિર્ન વિરોષવાધ એ ન્યાય પણ તે પ્રતિમાસે કે પ્રતિપક્ષે પરિગણિત નથી. | કથંચિત્ એજ વાત કહે છે. વળી કલ્યાણકાદિ પર્વતિથિઓ મુખ્યતાએ | સરે પૂર્વ ને અપવાદ પર્વતિથિના ક્ષય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy